By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે
GeneralSouth Gujarat

PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે

HM News
Last updated: 15/09/2021 12:45 PM
HM News
4 years ago
Share
SHARE

સેલવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 જન્મ દિવસ છે.દર વર્ષે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.ત્યારે દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમ મુદે બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક યુવા પ્રદેશ પ્રમુખ વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.આ બેઠક યુવા પ્રદેશ મહામંત્રી સૂર્યપ્રતાપ સિંહની અધ્યક્ષતામાં અટલ ભવન ખાતે સેલવાસની પ્રદેશ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાઈ હતી.

બેઠકનો ઉદ્દેશ ભારતના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દાદરા નગર હવેલી અને દમણ દીવ માં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી “સેવા અને સમર્પણ અભિયાન” ઉજવવા પર ચર્ચા થઈ હતી.આ બેઠકમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલીના મહામંત્રી દમણ દીવ જીતુ ભાઈ માઢા,યુવા રાષ્ટ્રીય કારોબારીના સભ્ય સિદ્ધાર્થ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન પ્રસંગે પં. દીનદયાલજીના સપનાને સાકાર કરતા છેવાડાના વિસ્તારના લોકોને સરકારની અનેક જનકલ્યાણની યોજનાઓ સાથે જોડવાના આશયથી રક્તદાન કેમ્પ,આરોગ્ય શિબિર,રસીકરણ,દિવ્યાંગોને સહાય, રાશન વિતરણ,વૃક્ષારોપણ,નદી-તળાવ સફાઈ,પ્લાસ્ટિક હટાવો અભિયાન,બુથ લેવલ પોસકાર્ડ લખવાનું અભિયાન,નમો એપ ડાઉનલોડ, પોસ્ટકાર્ડ લખાણ જેવા બહુવિધ કાર્યક્રમો યોજાશે.

આ દિવસો દરમ્યાન લોકો સાથે સરકારના સુશાસન બાબતે ચર્ચા,સંવાદ અને પ્રદર્શની યોજાશે. દાદરા નગર હવેલી અને દમણ દીવ માં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી “સેવા અને સમર્પણ અભિયાન” ઉજવવા પર ચર્ચા થઈ હતી.

ભાજપ શાસિત આઠ મ્યુનિ. કોર્પો.ને ગ્રાન્ટ વધારો નહીં મળવા છતાં ચૂપકીદી
બોરિસ જોનસને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીના કર્યા વખાણ કહ્યુ, તેઓ પરિવાર સાથે અમારા દેશમાં રહે
કોરોના માટે મેયરે લોકોને તતડાવ્યા, આપે ભાજપ પર નિશાન સાધ્યું
CVC, CBI સહિતના ડિપાર્ટમેન્ટમાં ટોપ પોસ્ટ માટે આગામી સપ્તાહમાં નવી નિમણુંક કરાશે ?
મહારાષ્ટ્રમાં ગવર્નરને પાછા ખેંચી લેવાની શિવસેનાની માગણી
Share This Article
Facebook Email Print
Previous Article ‘All is well’ કહેતા ભાજપનો નવી સરકાર રચવાના ‘નાટક’નો ફિયાસ્કો, દિલ્હી સુધી પહોંચી વાત
Next Article સુરતના MLA હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાના મેસેજ વાયરલ : સાંજે સિટીલાઇટ ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up