By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PM મોદીને સાંત્વના આપતા CM મમતા ભાવુક થયા, કહ્યું તમે થોડો આરામ કરો, માતાથી વધારે કંઈ નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > PM મોદીને સાંત્વના આપતા CM મમતા ભાવુક થયા, કહ્યું તમે થોડો આરામ કરો, માતાથી વધારે કંઈ નથી
GeneralNational

PM મોદીને સાંત્વના આપતા CM મમતા ભાવુક થયા, કહ્યું તમે થોડો આરામ કરો, માતાથી વધારે કંઈ નથી

HM News
Last updated: 30/12/2022 8:44 AM
HM News
3 years ago
Share
SHARE

– મારા વ્યક્તિગત કારણોના લીધે હું તમારી વચ્ચે આવી ન શક્યો તે માટે હું તમારી ક્ષમા માંગુ છું : PM મોદી

અમદાવાદ, 30 ડિસેમ્બર 2022, શુક્રવાર : વડાપ્રધાન મોદીએ માતાના નિધન બાદ પુત્રધર્મ અને રાજધર્મ પણ નીભાવ્યો છે.તેઓ માતાની અંતિમ વિધિ પતાવીને રાજભવન ખાતે પહોંચ્યા હતાં.તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખ્યાં છે. આજે તેઓ આ દુઃખની ઘડીમાં પણ પશ્ચિમ બંગાળમાં વિકાસ કાર્યો માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.વડાપ્રધાને વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી.પશ્ચિમ બંગાળને 7800 કરોડ રૂપિયાની પરિયોજનાની કેન્દ્ર સરકારે ભેટ આપી છે.બંગાળમાં વંદે ભારત ટ્રેન શરૂ કરતા મોદી કહ્યુ હતું કે મારા વ્યક્તિગત કારણોના લીધે હું તમારી વચ્ચે આવી ન શક્યો તે માટે હું તમારી ક્ષમા માંગુ છું.

કોલકાતાના કાર્યક્રમમાં મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું

આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાનની માતા હીરાબાના નિધન પર દુઃક વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારી સંવેદનાઓ આપની સાથે છે.આ દુઃખની ઘડીમાં પણ અમે સૌ આપની સાથે છીએ.માંથી વધારે બીજુ કંઈ ના હોઈ શકે.મમતા બેનરજીએ વડાપ્રધાનને કાર્યક્રમ નાનો રાખવાની અપીલ કરી હતી.તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીજી આજે તમારા માટે દુઃખનો દિવસ છે.હું આપને અનુરોધ કરૂ છું કે આ કાર્યક્રમને નાનો રાખો કારણ કે તમે હાલ અત્યારે તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.તમે આજે વર્ચ્યુઅલી હૃદયથી અમારી વચ્ચે સામેલ થયાં છે.આ માટે હું આપને ધન્યવાદ આપું છું.

પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

CBDT બેન્કો અને પોસ્ટ ઑફિસને TDS કરવાનું સોફ્ટવેર અપાશે
હવે ભણશે ગુજરાત ટીવી ચેનલ
મોટરસાયકલ પર ચાર વર્ષ સુધીના બાળક માટે ક્રેશ હેલમેટ, સેફ્ટી હાર્નેસ ફરજિયાત
મહારાષ્ટ્રમાં કોરોનાના 22 નવા કેસો, કુલ આંક 200ને પાર, અત્યાર સુધી 8 મોત
શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?
Share This Article
Facebook Email Print
Previous Article તમારી વચ્ચે આવી ન શક્યો, માફ કરજો : PM મોદી, ગાંધીનગરથી બંગાળમાં વંદે ભારતને લીલી ઝંડી બતાવી
Next Article હીરાબા પંચમહાભૂતમાં વિલીન, PM મોદી સહિત ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up