નવી દિલ્લી : યૂનેસ્કોને વિશ્વ ધરોહરની સૂચિમાં મધ્ય પ્રદેશમાં આ 2 સ્થળોનો થયો સમાવેશ.જેમાં નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાધાટ અને સતપૂડા ટાઈગર રિઝર્વમાં તેનો સમાવેશ થયો છે.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની સંસ્થા, AISએ યૂનેસ્કો વિશ્વ ધરોહરની સૂચિમાં 9 સ્થળોનો કર્યો સમાવેશ.જેમાંથી 6 સ્થળો પર સંભવિત સૂચીમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે 2 સ્થળોને સમાવેશ કરવામાં આવ્યો છે.નર્મદા ઘાટી પર સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાઘાટ અને સતપૂડા ટાઈગર રિઝર્વનો પણ સમાવેશ છે. તમને જણાવી દઈએ કે પર્યટનના પ્રમુખ સચિવ શિવશેખર શુક્લાએ જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં અત્યારે એવુ રાજ્ય બની ગયું છે કે જ્યાં 2 સ્થળોનો યુનેસ્કોમાં સમાવેશ થયો છે.
આ સૂચીમાં આ 2 નામનો થયો સમાવેશ:
મધ્ય પ્રદેશમાં આ 2 સ્થળોના સિવાય મહારાષ્ટ્રના મરાઠા સૈન્ય વાસ્તુકલા,વારાણસીના ગંગાઘાટ રિવરફ્રંટ.હાયર બેંકલ,મેગાલિથિક સાઈટ અને કાંચીપૂરમના મંદિરોનો પણ યાદીમાં સમાવેશ કરાયો છે.
પ્રદેશ માટે આ એક ગૌરવની વાત છે:
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટનમંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે 6 સ્થળોને યૂનેસ્કોની યાદીમાં સમાવેશ કર્યો.સાથે જ મધ્યપ્રદેશમાં આ 2 સ્થળો માટે એક ગૌરવની વાત.સાથે જ તેમને કહ્યું કે મધ્ય પ્રદેશમાં રહેવાસીઓ માટે આ એક સારા સમાચાર છે.
કુલ 9 સ્થળોનું નામ યાદીમાં સામેલ:
યૂનેસ્કોએ વલ્ડ હેરિટેજમાં 9 સ્થળોમાં નામનો કર્યો છે સમાવેશ.આમાં મધ્યપ્રદેશની નર્મદા ખીણમાં ભેદાઘાટ-લમહેતાઘાટ,મધ્યપ્રદેશમાં સતપુરા ટાઇગર રિઝર્વ,અરુણાચલ પ્રદેશમાં ટેલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી,કોંકણનો જિયોગ્લાઇફ,તમિળનાડુમાં કાંચીપુરમનાં મંદિરો,કર્ણાટકનાં બેનકલ મેગાલિથિક સ્થળ,મુબારક મંડળીનો સમાવેશ થાય છે.જમ્મુમાં મરાઠા મહારાષ્ટ્રમાં લશ્કરી સ્થાપત્યને નામાંકન માટે મોકલવામાં આવ્યું હતું.

