By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: UP : યોગી સરકારના 6 વર્ષમાં 11 હજાર એન્કાઉન્ટર, 183 કુખ્યાત અપરાધીઓ ઠાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > UP : યોગી સરકારના 6 વર્ષમાં 11 હજાર એન્કાઉન્ટર, 183 કુખ્યાત અપરાધીઓ ઠાર
GeneralNational

UP : યોગી સરકારના 6 વર્ષમાં 11 હજાર એન્કાઉન્ટર, 183 કુખ્યાત અપરાધીઓ ઠાર

HM News
Last updated: 14/04/2023 8:53 AM
HM News
2 years ago
Share
SHARE

– આ એન્કાઉન્ટર દરમિયાન 13 પોલીસ જવાનોએ બલિદાન આપ્યું

લખનૌ, તા. 14 એપ્રિલ 2023, શુક્રવાર : યુપીની યોગી સરકાર ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ હેઠળ અપરાધીઓની કમર તોડી રહી છે.ઉમેશ હત્યાકાંડ બાદ માફિયાઓનો નાશ કરવાના યોગીની હુંકારે અતિક અહેમદના પુત્ર અસદને એસટીએફએ ગુરુવારે બપોરે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.યોગી સરકારે છેલ્લા છ વર્ષમાં યુપીમાં અત્યાર સુધીમાં 110,933 એન્કાઉન્ટર થયા છે.જેમાં 183 કુખ્યાત બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.પોલીસ ગોળીબારમાં ઘાયલ થયા બાદ 5,046 બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં થયેલ કુલ એન્કાઉન્ટર દરમિયાન 23,348 અપરાધીઓની ધરપકડ કરવામાં આવી છે.આ એન્કાઉન્ટર દરમિયાન 13 પોલીસ જવાનોએ બલિદાન આપ્યું છે.જ્યારે 1,443 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠમાં

સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠ ઝોનમાં થયા છે.જિલ્લામાં કુલ 6 વર્ષોમાં 3,205 એન્કાઉન્ટર થયા છે.તેમાં 64 અપરાધીઓનો સફાયો કરવામાં આવ્યો છે અને 1,708 ઘાયલ થયા છે.આ એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસકર્મીનું મોત થઈ ગયુ હતું અને 401 પોલીસકર્મી ઘાયલ થયા હતા.પોલીસ એન્કાઉન્ટર બાદ 5,967 અપરાધીઓની ધરપકડ કરવામાં સફળ રહી છે.

તાજ નગરી આગ્રામાં 1,844 એન્કાઉન્ટર

મેરઠ બાદ બીજા નંબર પર સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટર આગ્રામાં થયા છે.તાજ નગરી આગ્રામાં 1,844 એન્કાઉન્ટર થયા છે.તેમાં 14 અપરાધીઓનો સફાયો કરવામાં આવ્યો છે.જ્યારે 4,654ની ધરપકડ કરવામાં આવી છે.બીજી તરફ આ ઓપરેશનમાં લગભગ 55 પોલીસકર્મચારીઓને ઈજા પણ પહોંચી છે.આગ્રા બાદ ત્રીજા નંબર પર બરેલી છે.જ્યાં 1,497 એન્કાઉન્ટર થયા છે.તેમાં 7 અપરાધીઓના માર્યા ગયા છે જ્યારે 3,410ની ધરપકડ કરી લેવામાં આવી છે.આ એન્કાઉન્ટરમાં 296 પોલીસકર્મીઓ અને 437 અપરાધીઓ ઘાયલ થયા જ્યારે એક પોલીસ કર્મચારી શહીદ થયો હતો.

અસદના એન્કાઉન્ટર બાદ ફરી એકવાર સીએમ યોગીનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં સીએમ યોગીએ માફિયાઓનો નાશ કરવાની ચેતવણી આપી હતી.ઉમેશ પાલ મર્ડર કેસ બાદ વિપક્ષના હુમલાનો જવાબ આપતા સીએમ યોગીએ વિધાનસભામાં કહ્યું હતું કે, તેઓ માફિયાઓને જમીનદોસ્ત કરી દેશે.

જાણો ગાયત્રી મંત્રના જાપ માટેનો સૌથી શ્રેષ્ઠ સમય ! આ ‘ખાસ’ સમયે જાપ કરવાથી થશે મનોવાંચ્છિત ફળની થશે પ્રાપ્તિ !
Sanju Samson IPL 2022: અમ્પાયરના વારંવાર વાઈડ પર ભડક્યા સંજુ સેમસન, બોલર પણ હેરાન
અમદાવાદ માં માસ્ક ની બબાલ માં દંપતી એ પોલીસવાળા ને ગાળો દઈ ફટકાર્યો,નેમ પ્લેટ અને ચશ્મા પણ તોડી નાખ્યા!
મોદી સરકાર ઓસ્ટ્રેલિયાની જેમ દેશમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા બોર્ડ બનાવશે..!!
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની ગર્લફ્રેન્ડનો ડાન્સ વાયરલ, રશિયન સેનાનો જુસ્સો વધારી રહી છે
Share This Article
Facebook Email Print
Previous Article ‘મેરે યોગી ભૈયા જૈસા કોઈ નહીં’: અસદ એન્કાઉન્ટર પર કંગનાની પ્રતિક્રિયા
Next Article લોકોની હત્યા કરાવનારા અતિકે અહેમદનું દર્દ છલકાયું : હવે આપણે માટીમાં ભળી ગયા.. અસદનો કોઈ દોષ નહોતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up