By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 773 નવા કેસ, પૉઝિટીવ દર્દીઓની સંખ્યા થઈ 5194
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > છેલ્લા 24 કલાકમાં કોરોનાના 773 નવા કેસ, પૉઝિટીવ દર્દીઓની સંખ્યા થઈ 5194
GeneralNational

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 773 નવા કેસ, પૉઝિટીવ દર્દીઓની સંખ્યા થઈ 5194

HM News
Last updated: 08/04/2020 6:38 AM
HM News
5 years ago
Share
SHARE

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 5000ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 773 નવા કેસ સામે આવ્યા છે અને 10 નવા મોત થયા છે. કુલ 5194 કેસોમાંથી 4312 એક્ટિવ કેસ છે જ્યારે આ વાયરસના સંક્રમણથી 401 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી આ વાયરસના સંક્રમણથી 149 લોકોના મોત થઈ ચૂક્યા છે.

દર્દીઓની સંખ્યા 1000ને પાર

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓના કેસ સામે આવ્યા છે જ્યાં દર્દીઓની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 150 નવા કેસ સામે આવ્યા હતા જે બાદ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 1018 થઈ ગઈ. મુંબઈમાં એકલામાં જ 600થી વધુ સંક્રમિત દર્દી સામે આવ્યા છે અને અહીં 40 લોકા કોરોના વાયરસના કારણે મોત થયા છે.

તબલીગી જમાત સાથે જોડાયેલા 600થી વધુ લોકો સંક્રમિત

વળી, દિલ્લીના નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં શામેલ લોકોના સંક્રમિત હોવાનો સિલસિલો ચાલુ છે. ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં તબલીગી જમાત સાથે જોડાયેલ લોકો સંક્રમિત જોવા મળ્યા છે ત્યારબાદ આંકડા ઝડપથી વધી રહ્યા છે. તમિલનાડુમાં તબલીગી જમાત સાથે જોડાયેલા 600થી વધુ લોકો કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે જ્યારે દિલ્લીમાં જમાત સાથે જોડાયેલા 300થી વધુ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે.

82 હજારથી વધુ લોકોના મોત

કોરોના વાયરસનો ખતરો આખી દુનિયામાં સતત વધી રહ્યો છે. દુનિયાભરમાં વાયરસના કારણે 82 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 14 લાખથી વધુ થઈ ચૂકી છે. ઈટલી, સ્પેન, અમેરિકા બાદ હવે ફ્રાંસમાં પણ કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા 3 લાખથી વધુ થઈ ગઈ છે.

ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન આપતા મામલો બિચક્યો, નાસિકમાં ભાજપની ઓફિસ પર પથ્થરમારો
સુરત T.M PATEL સ્કૂલ વિરુદ્ધ રોષે ભરાયેલા વાલીઓ DEO કચેરી પહોંચ્યાં
અંબાજી દર્શન કરીને વૃધ્ધ બસમાંથી ઉતર્યા ને મીની ટ્રકની ટક્કરથી મોત
આખો મે મહિનો મહારાષ્ટ્રમાં લાગુ રહેશે લૉકડાઉન,ઉદ્ધવ ઠાકરેએ આપ્યા સંકેત
દેશના ૧૬,૦૦૦ પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાની ‘બાજ નજર’ નીચે?
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકામાં કોરોનાનો કાળો કહેર : 24 કલાકમાં 1900નાં મોત
Next Article ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 179
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up