By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તબ્લીગી કાંડ : જમાતના જલસામાં જઈ આવેલા 97ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તબ્લીગી કાંડ : જમાતના જલસામાં જઈ આવેલા 97ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ
GeneralNational

તબ્લીગી કાંડ : જમાતના જલસામાં જઈ આવેલા 97ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ

HM News
Last updated: 02/04/2020 8:39 AM
HM News
5 years ago
Share
SHARE

યૂપીના તબલીગી જમાતમાં સામેલ જે 1330 લોકોની ઓળખ થઈ છે તેમને યૂપીમાં જ કોરેન્ટાઈનમાં મોકલી દેવાયા

લખનઉઃ તબલીગી જમાત સાથે જોડાયેલ એક હેરાન કરી મુકે એવા સમાચાર સામે આવ્યા છે.યૂપીમાં તબલીગી જમાતમાંથી આવેલ 97 લોકોનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અન્યનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં આવી જશે.યૂપી તબલગીઘી જમાત સાથે જોડાયેલ 1330 લોકોની ઓળખ થઈ ગઈ છે.તેમાંથી 258 વિદેશી છે.

યૂપીના તબલીગી જમાતમાં સામેલ જે 1330 લોકોની ઓળખ થઈ છે તેમને યૂપીમાં જ કોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે.તેની સાથે જ 200 લોકોના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.કહેવાય છે કે, હાલમાં આ શરૂઆતનો રિપોર્ટ છે અને 97 લોકોના બીજી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તબલીગી જમાતના કેસ સામે આવ્યા બાદ લખનઉમાં ઇમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા કે યૂપીના જેટલા પણ લોકો તબલીગી જમાતના મરકજમાં સામેલ થયા હતા તે તમામની ઝડપથી ઓળખ કરવામાં આવે અને તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ કરાવવામાં આવે.

ઔરૈયાના મદરેસામાંથી કાઢવામાં આવ્યા 13 લોકો, બધાને કોરેન્ટાઈન કરવામાં આવ્યા

ઉપરાંત યૂપીના ઔરેયૈમાં એક મદરેસામાંથી 13 લોકોનો બહાર કાઢવામાં આવ્યા છે.તેઓ અહીં સાથે રહેતા હતા અને તેમને કોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે.આ 13માંથી 11 લોકો શામલીના છે અને 2 લોકો તેલંગાનાના રાજ્યના છે.હાલમાં તેમના કોરોના વાયરસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

નોંધનયી છે કે,તબલીગી જમાતના કોરોના વાયરસ પોઝિટિવ લોકોના દેશના અલગ અલગ ભાગમાં જવાથી દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ખૂબ જ વધી ગયો છે અને તમામ રાજ્યોની સરકારોએ આ સ્થિનો સામનો કરવા માટે જરૂરી આદેશ આપ્યા છે.

ગેંગસ ઓફ વાસેપુરના ડેફિનેટ પર લાગ્યો 38 લાખ રુપિયાની કાર ચોરીના આરોપ લાગતા નોંધાઈ FIR
ભાઈબંધ પાકિસ્તાનને કંઈ ન થાય આ માટે ચીને લગાવ્યું એડીચોટીનું જોર
પીપોદરા ખાતે આવેલ ગોડાઉનમાંથી 40.92 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ પકડાયા
ગાઝાને લઈને ઈઝરાયેલ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યા છે મુસ્લિમ દેશ, ઈરાનના રાષ્ટ્રપતિ જશે સાઉદી અરબ
સ્વર્ગસ્થ સંજય ગાંધીની ૭૪મી જન્મ જયંતી
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકાના વિજ્ઞાનીએ કોરોનાવાયરસનો ઈલાજ કરતી દવા શોધી કાઢી
Next Article મુંબઈઃ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાંથી મળેલા Coronavirusના દર્દીનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up