By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પશ્ચિમ બંગાળમાં વસવાટ કરનારા તમામ બાંગ્લાદેશી ભારતના નાગરિક છે: મમતા બેનરજી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પશ્ચિમ બંગાળમાં વસવાટ કરનારા તમામ બાંગ્લાદેશી ભારતના નાગરિક છે: મમતા બેનરજી
GeneralNationalPolitics

પશ્ચિમ બંગાળમાં વસવાટ કરનારા તમામ બાંગ્લાદેશી ભારતના નાગરિક છે: મમતા બેનરજી

HM News
Last updated: 04/03/2020 6:42 AM
HM News
5 years ago
Share
SHARE

દિલ્હી હિંસા અંગે મમતા બેનરજીએ કહ્યું- બંગાળને દિલ્હી બનવા દઈશ નહીં

એજન્સી, કોલકાતા

નાગરિકતા સુધારણા કાયદાને લઈને દેશભરમાં વિવાદ સર્જાયો છે. આ વચ્ચે મમતા બેનરજીએ જણાવ્યું કે, બાંગ્લાદેશથી આવેલા તમામ લોકો ભારતીય નાગરિક છે, જેમણે ચૂંટણીમાં મતદાન કર્યું
છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે જણાવ્યું કે, એવા લોકોને ફરીથી નાગરિકતા કરવા માટે અરજી કરવાની કોઈ જરૂર નથી.

મમતા બેનરજીએ એક રેલીમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશથી આવેલા લોકો નાગરિક છે, તેમની પાસે નાગરિકતા છે. તમારે નાગરિકતા માટે ફરીથી અરજી કરવાની જરૂર નથી. સામાન્ય ચૂંટણીમાં મતદાન કરીને વડાપ્રધાન, મુખ્યમંત્રીને બનાવી રહ્યા છે…. અને હવે તેઓ કહી રહ્યા છે કે તમે નાગરિક નથી. તેમના પર વિશ્વાસ કરશો નહીં.

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વડા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, તેઓ એકપણ વ્યક્તિને બંગાળથી બહાર જવા દેશે નહીં. રાજ્યમાં વસવાટ કરી રહેલા કોઈપણ શરણાર્થીને નાગરિકતાથી વંચિત કરવામાં આવશે નહીં. તેમણે દિલ્હી હિંસા મામલે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્તા જણાવ્યું હતું કે, ભૂલશો નહીં આ બંગાળ છે. જે કંઈપણ દિલ્હીમાં થયું, તેને અહિયા થવા દઈશું નહીં. અમે નથી.

ED મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઘેરાઈ મોદી સરકાર, જાણો શું છે સમગ્ર મામલો !
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પોતાનો નવો રાજકીય પક્ષ બનાવે તેવી શક્યતા
સ્મીમેર હોસ્પિટલ રેગીગ પ્રકરણ : તપાસ રિપોર્ટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
ઉત્તર પ્રદેશમાં દરોડા વખતે પોલીસની મારપીટથી યુવતીનું મોત થતાં હોબાળો
કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.ભારતી પ્રવિણ પવાર ડાંગની મુલાકાતે
Share This Article
Facebook Email Print
Previous Article પ્રહલાદ રોડ પર આવેલ પરમાર કિશોર મંડપ વાળાને ત્યાં ઇન્કમટેક્સ તપાસ
Next Article મધ્યપ્રદેશ કોંગ્રેસનો દાવો – ભાજપે આઠ ધારાસભ્યોને ગુડગાંવની હોટલમાં ગોંધી રાખ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up