By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે કમલમ પર બેઠક: પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્ય માટે મનોમંથન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આજે કમલમ પર બેઠક: પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્ય માટે મનોમંથન
GeneralGujarat NowPolitics

આજે કમલમ પર બેઠક: પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્ય માટે મનોમંથન

HM News
Last updated: 29/06/2020 8:14 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને બાય-બાય કરીને ભાજપનો કેસરિયો ધારણ કરનાર ધારાસભ્યોની બેઠક પર આગામી સપ્ટેમ્બર માસની મધ્યમાં પેટા ચૂંટણી યોજાનાર છે.આ પેટા ચૂંયણી પૂર્ણ થાય કે તુરંત જ પાછળ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જેને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કૌર કમિટીની બેઠક મળી રહી છે.આ બેઠકમાં પ્રદેશ કોર કમિટીના સભ્ય,પ્રદેશ મહામંત્રી,પેટાચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે.

કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલ ૮ ધારાસભ્યો પૈકીના પાંચ જ ધારાસભ્યોનો ભાજપ પ્રવેશ થઈ રહ્યો છે.લીંબડી,ડાંગ અને ગઢડાની બેઠકના ધારાસભ્યોનો પ્રવેશ હજુ સુધી શકય બન્યો નથી તેનું મુખ્યકારણ સ્થાનિક રાજકારણમાં આ લોકો સામે રોષ ભભૂકયો છે.લીંબડીમાં કિરીટસિંહ રાણાની લોબી,ગઢડામાં આત્મારામ પરમારના સમર્થકો તેમજ ડાંગના મંગળ ગામીત સામે સ્થાનિક કક્ષત્રાએ રોષ ભભૂકયો છે.આ પક્ષપલટુ ધારાસભ્યો સામે ભાજપના ઉમેદવારો હાર્યા છે.અથવા સ્થાનિક કક્ષાએ આ ધારાસભ્યો સામે વિરોધમાં પ્રચાર-પ્રસાર કરનાર ભાજપના આગેવાનો એક કાયકરો સીધો વિરોધ વ્યકત નથી કરતા પરંતુ આવેલા ધારાસભ્યોના સમર્થનમાં કામ કરવાને બદલે નિષ્ક્રીય થઈ જવાની દિશામાં આગળ વધી રહ્યા છે.જેને લઈ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સીધી અસર પડશે.

સ્થાનિક નેતાઓને કમલમ બોલાવીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલીક જગ્યાથી આટલા વર્ષો સુધી ભાજપના સમર્થનમાં રહીને કામ કરનાર વર્ગ એક યા બીજી રીતે નારાજ થાય તો બહુ મુશ્કેલી વેઠવી પડે અને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પરમાર વાળી થાય તો મોટી નુકસાની થઈ શકે તેમ છે.બીજુ કે વિધાનસભાની ચૂંટણી ગણીને અઢી વર્ષ જેટલો સમયગાળો બાકી છે ત્યારે આ ચૂંટણી પાછળ થતો ખર્ચ પ્રજાની કેડ પર છે.પરંતુ પાર્ટી લેવલે કરવાના થતા ખર્ચને લઈ એક વિચારવિમર્શ હાથ ધરવામાં આવશે. નારાજ સ્થાનિક નેતાઓને મનાવવાની રણનીતિ તૈયાર કરાશે.

કોઇના બાપમાં તાકાત નથી કે તે બાબા રામદેવની ધરપકડ કરી શકે, હવે વાયરલ થઈ આ તસવીરો
ઇસ્લામિક નરસંહાર અંગે ટીકા કરનાર ઇજિપ્તીયન ટીવી – હોસ્ટ ઈબ્રાહિમ ઈસાની હત્યા કરવા અલકાયદાનો આદેશ
બાંગ્લાદેશના વિપક્ષ નેતા તારિક રહેમાને હિંદુ વિરોધી ઝેર ઓક્યું -કહ્યું કે અશ્લીલ છે હિંદુ ધર્મના તમામ ગ્રંથ
એટીકેટી આવતા એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
૪૩૦૦ કરોડની લાંચનો મામલો તપાસ હેઠળ : યસ બેંક સાથે અજીબોગરીબ ગુજરાત કનેકશન
Share This Article
Facebook Email Print
Previous Article નવા આવકવેરા કાયદામાં રાહત: કરદાતા પ્રવાસ-મુસાફરી ખર્ચમાં કરમુક્તિ મેળવી શકશે
Next Article ગાંધીનગર : કૉંગ્રેસના ‘દગાખોરો’ને BJP વિધાનસભાની ટિકિટ આપશે, આ નામો નક્કી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up