By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા
AhmedabadGeneral

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા

HM News
Last updated: 03/02/2022 9:16 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : ધંધૂકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. હત્યા સાથે સંકળાયેલા એક બાદ એક લોકોની ધરપકડ કરી રહી છે.ગુજરાત એટીએસે કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

હત્યા કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ

ગુજરાત એટીએસે ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ આરોપીઓમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા,મહંમદહુસેન કાસમ ચૌહાણ અને મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે.આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરી હતી.

બે મૌલાના સહિત 10ની ધરપકડ

ગુજરાત સહિત દેશમાં ચર્ચાનો વિષય બનેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ આક્રમક કાર્યવાહી કરી રહી છે.હત્યા સાથે સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.આ કેસમાં અત્યાર સુધી કુલ 10 લોકો એટીએસના હાથે લાગ્યા છે. જેમાં બે મૌલાના પણ સામેલ છે.

કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે કંઈ ખોટુ નથી કરતો

ગુજરાત ATSએ મુજબ, મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. પોલીસ તપાસમાં પહેલા તે શબ્બીરને ઓળખતો ન હોવાની કેફિયત કરી હતી.પરંતુ બાદમાં શબ્બીર સામે આવતા જ તેણે મૌલાનાને ઓળખી બતાવ્યો હતો.શબ્બીર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો.તેના બાદ બંને મળ્યા હતા.કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે કંઈ ખોટુ નથી કરતો.તેના બાદ અમદાવાદમાં મૌલાના કમરગની,મૌલાના અય્યુબ જાવરાવાલા અને શબ્બીર વચ્ચે એક મુલાકાત થઈ હતી.

દાવત-એ-ઈસ્લામની અમદાવાદમા 2000 દાનપેટી

કમરગન ઉસ્માની પાકિસ્તાનની જે દાવત-એ-ઈસ્લામ સંસ્થા સાથે જોડાયેલો છે,તેની દેશભરમાં અનેક શાખાઓ આવેલી છે.ગુજરાતમાં પણ ખૂણે ખૂણે આ સંસ્થાની શાખા છે.આ સંસ્થા ઈસ્લામિક શિક્ષણના નેજા હેઠળ બ્રેઈનવોશ કરવાનુ કામ કરે છે. દાવત-એ-ઈસ્લામી સંસ્થાની માત્ર અમદાવાદમા જ 2000 જેટલી દાનપેટી છે.

HM Xclusive : મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની પુત્રી ભાવિની પાટીલની પેનલનો પરાજય
ગુજરાતના આ શહેરમાં રૂ.5 હજાર કરોડના ખર્ચે કેમિકલ્સ પ્લાન્ટ સ્થપાશે
મહારાષ્ટ્ર્રથી ગુજરાત આવનારા માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત : ત્રણ સ્થળે પોઈન્ટ ઉભા કરાયા
Ukraine War: યુક્રેન આમ આદમીને પણ જંગમાં ઉતારશે, 18 થી 60 વર્ષના લોકોને દેશ નહીં છોડવાનો આદેશ
૨૧.૮૦ લાખની છેતરપિંડીના કેસમાં બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article સમીર વાનખેડેની હોટેલ અને બારનું લાઈસન્સ રદ્દ, કલેક્ટરે આપ્યું આવું કારણ
Next Article ગલવાનમાં ટકરાવ : ચીની સેનાને પીછેહઠ કરવી પડી, રાતના અંધારામાં 38 ચીની સૈનિકો નદીમાં ડુબી ગયા : ઓસી અખબારનો ધડાકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up