દેશભરમાં કોરોનાનો સંકજો યથાવત છે,ત્યારે ગુજરાતમાં સંક્રમણની દ્રષ્ટીએ બીજા નંબર પર છે ત્યારે અમદાવાદ શહેરમાં ચેપગ્રસ્ત આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે.ત્યારે જુન મહિનામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે યોજાય છે.પરંતુ રાજ્યના સુપર રેડ ઝોન ગણાતા અમદાવાદમાં 23મી જૂને સરકાર રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપે તેવી સંભાવના છે.
અમદાવાદમાં 23મી જૂને સરકાર રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપે તેવી સંભાવ
અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.એવામાં જમલાપુર હવે કોરોનાનું સુપર હોટસ્પોટ બન્યુ છે.આવી સ્થિતમાં રથયાત્રાને મંજૂરી આપવામાં એવી શક્યતાઓ નહીવત છે.રથયાત્રામાં 10 લાખ લોકો એકત્ર થાય છે. જેથી કોરોનાને ચેપ ન ફેલાય તે માટે કેટલાક મહત્વના નિર્ણય સરકાર લઈ શકે છે.
૨૩મી જૂને રથયાત્રા કાઢવાની સરકાર છૂટ ન આપે તેવી શક્યતા
અમદાવાદઃ ૨૩મી જૂને રથયાત્રા કાઢવાની સરકાર છૂટ ન આપે તેવી શક્યતા
રાજ્યના સુપર રેડ ઝોન ગણાતા અમદાવાદમાં કોરોના ઈફેક્ટ
રથયાત્રામાં 10 લાખ માણસો એકઠા થતાં હોવાથી કોરોનાનો ચેપ લાગી શકે
સરકાર રથયાત્રા ન યોજવાનો નિર્ણય લે તેવી સંભાવના
રથયાત્રામાં 10 લાખ લોકો એકત્ર થાય છે
રાજ્યના સીએમ વિજય રૂપાણીના સચિવ અશ્વિનિ કુમારને આ અંગે સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે,અમદાવાદમાં કોરોનાની સ્થિતિ જોતા રથયાત્રાની પરવાનગી મળે તેવી સંભાવના ઓછી છે.તો બીજી તરફ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્ય મહેનદ્રભાઈનું કહેવુ છે કે,આ મામલે 15મી મેની આસપાસ લોકડાઉન અંગે શું નિર્ણય લેવાય છે.તેના આધારે રથયાત્રા અંગે નિર્ણય લેવાશે.


