By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું: જાવ તમને કોરોના વાયરસ થઈ જાય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું: જાવ તમને કોરોના વાયરસ થઈ જાય
GeneralNational

જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું: જાવ તમને કોરોના વાયરસ થઈ જાય

HM News
Last updated: 08/04/2020 10:36 AM
HM News
5 years ago
Share
SHARE

– વકીલના આવા ખરાબ વર્તુણકથી નારાજ ન્યાયધિશે તેની સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી કરી

કોલકાતા,તા.૮:પોતાના પક્ષમાં નિર્ણય ન આવવા પર એક વકીલે કોલકાતા હાઇકોર્ટ ના એક ન્યાયધીશને કહ્યું કે જા તમને કોરોના વાયરસ થઈ જાય. વકીલના આવા ખરાબ વર્તુણૂંકથી નારાજ ન્યાયધિશે તેની સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી કરી છે.ન્યાયમૂર્તિ દીપાંકર દત્ત્।ાએ કોર્ટની ગરિમાને યથાવત્ રાખવામાં નિષ્ફળ રહેવા તથા આ ગરિમાપૂર્ણ પ્રોફેશનલના સદસ્યના હિસાબે આચરણ ના કરવા પર વકીલ વિજય અધિકારીની નિંદા કરી અને તેમને નોટિસ મોકલવાની તારીખના ૧૫ દિવસોની અંદર અવમાનના નિયમ અંતર્ગત જવાબ આપવા કહ્યું છે ન્યાયમૂર્તિ દત્ત્।ાએ એ નિર્દેશ આપ્યો છે કે ઉનાળું વેકેશન પછી જયારે કોર્ટ ખુલશે ત્યારે આ મામલો ઉચિત ખંડપીઠ દ્વારા સાંભળવામાં આવશે.જેમની પાસે આપરાધિક અવમાનનાના મામલા સાંભળવાનો અધિકાર હશે.કોરોના વાયરસની મહામારીના કારણે કોલકાતા હાઇકોર્ટમાં ૧૫ માર્ચથી ફકત અતિ આવશ્યક મામલાની સુનાવણી થઈ રહી છે અને ૨૫ માર્ચથી મામલાની સુનાવણી ફકત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી રહ્યા છે.એક કેસની સુનાવણી ન્યાયમૂર્તિ દત્ત્।ાની કોર્ટમાં ચાલી રહી હતી. જયારે ન્યાયધિશે પોતાનો આદેશ આપવાનો શરુ કર્યો તો નારાજ વકીલ વિજય અધિકારી તેમને સતત ટોકી રહ્યા હતા.ન્યાયમૂર્તિ દત્ત્।ાએ પોતાના આદેશમાં કહ્યું હતું કે અધિકારીને સતત સંયમિત વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી પણ તેમણે તેના પર ધ્યાન આપ્યું ન હતું.તે કહી રહ્યા હતા કે મારું ભવિષ્ય અંધકારમય બનાવી દેશે જેથી તેમણે મને શ્રાપ આપ્યો હતો કે મને કોરોના વાયરસ સંક્રમણ લાગી જાય.ન્યાયધિશે કહ્યું કે અધિકારીને સ્પષ્ટ રુપથી બતાવી દીધું કે મને પોતાના ભવિષ્યના અંધકારમય થવાનો ડર નથી અને સંક્રમિત થવાથી પણ ડરતો નથી.જોકે કોર્ટની ગરિમા મારા મગજમાં સર્વોચ્ચ છે અને તેને યથાવત્ રાખવા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવી શકે છે.

સરકારની ‘વિકાસ’યાત્રા : દેશનું દેવું GDPના 90%થી વધી જશે; અહેવાલમાં મોટો ધડાકો
અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોને 18 ફેબ્રુઆરીએ કોર્ટ સંભળાવશે સજા, જાણો શહેરને રક્તરંજીત કરનાર ઘટનાની સમગ્ર કહાની
કોરોના ભગવાન રામના આશિર્વાદથી ગાયબ થઈ જશે : શિવસેના
આસામમાં જીત સાથે જ ભાજપમાં ડખા શરૂ, આ નેતાએ સીએમ બનવાની જીદ પકડી, અમિત શાહને કર્યો ફોન
દિલ્હી હાઇકોર્ટમાં 2000ની નોટ બદલવાના નિર્ણય સામે PIL
Share This Article
Facebook Email Print
Previous Article IPS અધિકારીની સલાહ : ૨ કલાક માટે ખોલવામાં આવે દારૂની દુકાનોઃ લોકો કયાંક ડ્રગ્સ ન લેવા લાગે
Next Article મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 અનંત વિભૂષિત પરમ પૂજાય શ્રી દેવી માં શિવાંગીનંદગિરીજી નું કોરોના મહામારી સામે લડવા પ્રજાને આહવાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up