‘ધર્મ’ નહીં ‘મજહબ’: ઉદયપુર હત્યાકાંડ મામલે રાહુલ ગાંધી પર ગિરિરાજ સિંહના પ્રહારો

HM News
1 Min Read

નવી દિલ્હી : તા.29 જૂન 2022,બુધવાર : રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારના રોજ એક દરજીની ધોળા દિવસે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.ઉપરાંત હત્યારાઓએ તાલિબાનોની માફક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો.આ મામલે વિવિધ નેતાઓ તથા રાજકીય દળોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ઉદયપુરની ઘટનાના અનુસંધાને એક ટ્વિટ કરી હતી.જોકે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મામલે રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી.હકીકતે રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં ‘ધર્મના નામે બર્બરતા’એવો ઉલ્લેખ કર્યો હતો.ત્યારે બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીને ટેગ કરીને સલાહ આપતા લખ્યું હતું કે,ધર્મ નહીં..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *