By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નસબંધી બાદ પણ પાંચમીવાર ગર્ભવતી થઈ મહિલા, માગ્યું 11 લાખનું વળતર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નસબંધી બાદ પણ પાંચમીવાર ગર્ભવતી થઈ મહિલા, માગ્યું 11 લાખનું વળતર
GeneralNational

નસબંધી બાદ પણ પાંચમીવાર ગર્ભવતી થઈ મહિલા, માગ્યું 11 લાખનું વળતર

HM News
Last updated: 12/03/2021 10:11 AM
HM News
4 years ago
Share
SHARE

બિહારના મુજફ્ફરનગરની એક ગર્ભવતી મહિલાએ ડૉક્ટરો વિરુદ્ધ ઉપભોક્તા ફોરમમાં કેસ દાખલ કરાવ્યો છે.મહિલાએ જિલ્લાના મોતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)મા નસબંધી કરાવી હતી.નસબંધી બાદ પણ તે ગર્ભવતી થઈ ગઈ.હવે મહિલાએ ઉપભોક્તા કોર્ટમાં 11 લાખ રૂપિયા વળતર આપવાની માંગણી કરી છે.તેની સુનાવણી 16 માર્ચે થશે.આ બાબતે તેણે સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ પર કેસ દાખલ કરાવ્યો છે.મોતીપુર બ્લોક અંતર્ગત સરકારી હૉસ્પિટલમાં પરિવાર નિયોજન કાર્યક્રમ હેઠળ 27 જુલાઇ 2019ના રોજ ફૂલકુમારીએ નસબંધી કરાવી હતી.

એ દરમિયાન તેણે સરકાર તરફથી બતાવવામાં આવેલા બધા નિર્દેશોનું પાલન કર્યું હતું.મહિલાએ જણાવ્યું કે પહેલા જ તેમના 4 બાળકો છે,જેનો ખર્ચ ઉઠાવવો તેના પરિવાર માટે સંભવ નથી.પરિવાર નિયોજનનું ઑપરેશન કરાવ્યા છતાં તે બે વર્ષ બાદ પાંચમીવાર ગર્ભવતી થઈ ગઈ છે.એવામાં તેની આર્થિક હાલત આ બાળકને પાલન પોષણની મંજૂરી આપી રહી નથી.આ બાબતને લઈને મહિલાના વકીલ એસ.કે. ઝાએ જણાવ્યું હતું કે મહિલા ખૂબ ગરીબ પરિવારની છે,જે 4 બાળકોનું ભરણ પોષણ કરવામાં સક્ષમ નથી.

વકીલે કહ્યું કે મહિલા ફરી ગર્ભવતી થઈ ગઈ છે,જે સરકારી ખરાબ વ્યવસ્થા દેખાડે છે.જિલ્લા ઉપભોક્તા આયોગમાં કેસ દાખલ થઈ ગયો છે.આ બાબતની સુનાવણી આગામી 16 તારીખે નિર્ધારિત કરવામાં આવી છે.મુખ્ય સચિવ સ્વાસ્થ્ય વિભાગ સિવાય અન્ય 3 વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.મહિલાનું કહેવું છે કે તેણે પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવ્યું પરંતુ બે વર્ષ બાદ ફરી ગર્ભવતી હોવાના કારણે પરિવારમાં ઘણી નિરાશા છે.

હવે તેણે આ બાબતની ફરિયાદ મોતીપુર હૉસ્પિટલમાં કરી તો તેનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવ્યું.તેમાં પણ તે ગર્ભવતી હોવાની પુષ્ટી થઈ ગઈ તો તે હેરાન રહી ગઈ.પરિવાર નિયોજન બાદ મહિલા ગર્ભવતી હોવાની બાબતે જિલ્લા ચિકિત્સા પદાધિકારીએ જણાવ્યું હતું કે આ રીતેનો કેસ ધ્યાનમાં આવ્યો છે.એવા કેસ સામે આવે છે,જેમને ફોર્મ ભરવા પર 30 હજારની રકમ આપવામાં આવે છે.તેને પણ આ રકમ આપવામાં આવશે.

ઑપરેશન દરમિયાન કંઈક એવું ફેલ થઈ જાય છે.આ પહેલા જુમઈમાં નસબંધી ઑપરેશનના 6 વર્ષ બાદ મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી.તેણે પણ ઑપરેશન કરાનારા ડૉક્ટર પર બેદરકારીનો આરોપ લગાવીને સ્વાસ્થ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે માનવામાં આવે છે કે નસબંધી ઑપરેશન પૂરી રીતે સફળ છે પરંતુ નસબંધી નિષ્ફળ રહેવા પર રાજ્ય સરકારો ક્ષતિપૂર્તિ યોજના હેઠળ વળતર આપે છે પરંતુ તે ખૂબ જ સામાન્ય હોય છે.

ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!
UP ચૂંટણી માટે અસદુદ્દીન ઓવૈસીની નાની પાર્ટીઓ સાથે જોડાણ કરવાની હિલચાલ
PM મોદી- કેન્દ્ર સરકાર – RBI કરોડો ભૂખ્યા કામદારો-શ્રમિકો-પીડીતોને રાહત આપવામાં નિષ્ફળ
UAEના નામે 80 કન્ટેનર ખજૂર મોકલી કરોડો રૂપિયાની ડયુટીચોરીનું કૌભાંડ
તાલિબાનના બુરખો પહેરવાના ફરમાન સામે રસ્તા પર ઉતરી મહિલાઓ
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકામાં ૧.૫૦ લાખથી વધુ સુરક્ષા કેમેરા હેક કરતા હેકરો : જેલ-હોસ્પિટલ-કંપનીઓ સામેલ
Next Article અમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up