By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધ થાય છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધ થાય છે
GeneralReligious

મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધ થાય છે

HM News
Last updated: 04/10/2022 7:18 AM
HM News
3 years ago
Share
SHARE

– મહાનવમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે

અમદાવાદ, તા. 04 ઓક્ટોબર 2022, મંગળવાર : શારદીય નવરાત્રીના છેલ્લા દિવસને નવમી અથવા મહાનવમી (નવમી 2022) કહેવામાં આવે છે.આ દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે.આ સાથે આ દિવસે હવન અને કન્યા પૂજન પણ કરવામાં આવે છે.માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધ થાય છે.એવું પણ માનવામાં આવે છે કે, આ દિવસે વિશેષ પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.પંચાંગ અનુસાર નવમી તિથિ 4 ઓક્ટોબર, મંગળવારે એટલે કે, આજે છે.ચાલો જાણીએ નવમીના દિવસે પૂજા માટેનો શુભ સમય અને આ દિવસે કયા 3 કામ કરવાથી માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

પંચાગ પ્રમાણે મંગળવારે 3 ઓક્ટોબરના રોજ સાંજે 4:37 વાગ્યાથી નવમી તિથિની શરૂઆત થઈ છે.અને આ નવમી તિથિ 4 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 2:20 વાગ્યે સમાપ્ત થશે.ઉદયા તિથિ પ્રમાણે નવમીનું વ્રત અને કન્યા પૂજન 4 ઓક્ટોબરના રોજ જ કરવામાં આવશે.નવરાત્રીના નવમા દિવસે એટલે કે, નવમી તિથિએ નવરાત્રિ સમાપ્ત થાય છે.આ દિવસે હવન અને કન્યા પૂજાનો નિયમ છે.આવી સ્થિતિમાં 4 ઓક્ટોબરે હવનનો શુભ સમય સવારે 6:21 વાગ્યાથી બપોરે 2:20 વાગ્યા સુધીનો છે.આ સિવાય નવરાત્રિ વ્રતનો શુભ સમય બપોરે 2:20 વાગ્યા પછીનો છે.

મહાનવમી પર શું કરવું

– અશ્વિન શુક્લ પક્ષની નવમી તિથિએ નવરાત્રીનો પર્વ સમાપ્ત થાય છે.આવી સ્થિતિમાં આ દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવી.

– મહાનવમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. આ દિવસે કન્યા પૂજન માટે 2થી 10 વર્ષની ઉંમરની કન્યાઓને આમંત્રિત કરવી.તેમને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું.આ સાથે જ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા.આ દિવસે કન્યા પૂજન ઉપરાંત બટુક ભૈરવના રૂપમાં બાળકોને પણ આમંત્રિત કરવામાં આવે છે.

– મહાનવમીના દિવસે હવન કરવાનો પણ નિયમ છે. આ દિવસે માતા દુર્ગાના મંત્રોથી હવન કરવું. માન્યતા પ્રમાણે મહાનવમીના દિવસે હવન કરવાથી 9 દિવસના વ્રતનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માતા વૈષ્ણોદેવીના દર્શન કરતાં અમિતભાઈ શાહ : રાજૌરીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરસભા
Next Article નવરાત્રિના રંગમાં પડ્યો ભંગ; સુરતના વેસુમાં વિસ્તારમાં આયોજિત ગરબામાં બાઉન્સરોને લઈ મચ્યો હોબાળો (VIDEO)
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up