By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શપથવિધિ અગાઉ જ PM મોદીને મારવાનો હતો પ્લાન ,કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો વિવાદ !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શપથવિધિ અગાઉ જ PM મોદીને મારવાનો હતો પ્લાન ,કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો વિવાદ !
GeneralNationalPolitics

શપથવિધિ અગાઉ જ PM મોદીને મારવાનો હતો પ્લાન ,કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો વિવાદ !

HM News
Last updated: 12/12/2022 8:21 AM
HM News
3 years ago
Share
SHARE

મધ્યપ્રદેશના એક પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતાએ પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.રાજા પાટેરીયાએ એક સભામાં કોંગ્રેસના અન્ય કાર્યકરોને પીએમ મોદીને મારવા માટે તૈયાર રહેવા કહ્યું હતુ.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ સર્જાયો છે.જે બાદ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે FIR કરવાના આદેશ આપ્યા છે.

પટેરિયાના નિવેદનથી વિવાદ

પટેરિયાએ પન્ના જિલ્લાના પવઈ ખાતે સભામાં કહ્યું છે કે જો બંધારણ બચાવવું હોય તો મોદીને મારવા તૈયાર રહો.પૂર્વ મંત્રી રાજા પટેરિયાના વિવાદાસ્પદ નિવેદન પર રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસના નેતા પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવીને તપાસની માંગ કરી છે.પૂર્વ મંત્રી રાજા પટેરિયા પર પ્રહાર કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે, રાજા પટેરિયાના વડાપ્રધાનને મારવા માટે જનતા અને કોંગ્રેસના કાર્યકરોને ઉશ્કેરવા એ અત્યંત ગંભીર અને નિંદનીય છે.

Congress leader & former minister Raja Pateria incites people to kill PM Modi – earlier too Cong leaders spoke about death of PM Modi (Sheikh Hussain)

But now a death threat!

After “Aukat dikha denge” “Raavan” this is Rahul Gandhi’s Pyaar ki Rajniti? Will they act on him? No! pic.twitter.com/wH6LSi63g2

— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) December 12, 2022

પટેરિયાએ કહ્યું, સંવિધાન બચાવવું હોય તો મોદીને…

પટેરિયાએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યુ હતુ કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધર્મ,જાતિ,ભાષાના આધારે લોકોને વિભાજિત કરશે.દલિતો,આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે.જો બંધારણને બચાવવું હોય તો મોદીને મારવા માટે તૈયાર રહો.

પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી

ત્યારે આ ઘટના બાદ પટરિયા પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યુ હતુ કે, હું મોદીને ચૂંટણીમાં હરાવવાની વાત કરી રહ્યો હતો.જેમાં હત્યાનો કોઈ ઉલ્લેખ નહોતો.મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.બીજી તરફ પટેરિયાના વાયરલ થયેલા વીડિયોની વાત કરીએ તો તેઓ ચૂંટણી જીતવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરતા સાંભળવા મળે છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં કુહાડી વડે ચાર બાળકોની નિર્દયી હત્યા, સમગ્ર પંથકમાં એરેરાટી
સુરત શહેર અને જિલ્લામાં છુટોછવાયો વરસાદ, સૌથીવધુ પલસાણામાં 0.8 ઇંચ
સંરક્ષણ મંત્રાલયે રૃ. ૪૫૦૦૦ કરોડની સૈન્ય ખરીદીને મંજૂરી આપી
સતત બાવીસ દિવસ સુધી ગેંગરેપ થતો રહ્યો, ઓરિસાની સગીરા માબાપ સાથે ઝઘડો થતાં ભાગી હતી
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા બદલ 16 વર્ષની જેલ અને 74 કોરડાની સજા
Share This Article
Facebook Email Print
Previous Article આઠ મંત્રીએને કેબિનેટ અને આઠ મંત્રીઓને રાજ્યકક્ષાનું મંત્રી પદ મળવાની સંભાવના
Next Article ગુજરાતમાં 182માંથી 40 MLA સામે ક્રિમિનલ કેસ, ભાજપના એક ધારાસભ્ય રેપ કેસના આરોપી : ADR રિપોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up