By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Corona : લોકડાઉન ખતમ થયા પછી શું વિચારી રહી છે સરકાર?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Corona : લોકડાઉન ખતમ થયા પછી શું વિચારી રહી છે સરકાર?
GeneralNational

Corona : લોકડાઉન ખતમ થયા પછી શું વિચારી રહી છે સરકાર?

HM News
Last updated: 06/04/2020 12:36 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. ભારતમાં આ વાયરસથી સંક્રમિતોનો આંકડો 4000ને પાર કરી ગયો છે. કોરોનાના પ્રસારને રોકવા માચે દેશમાં 21 દિવસના લોકડાઉનનો આજે 13મો દિવસ છે. હવે સરકાર 15 એપ્રિલથી લોકડાઉનને ચરણબદ્ધ તરીકેથી ખોલવા પર વિચાર કરી રહી છે. આ વચ્ચે સમાચાર એવા છે કે સરકારે કોરોનાના પ્રસારને રોકવા માટે પ્લાન બી પણ તૈયાર કર્યો છે. જે અંતર્ગત 15 એપ્રિલ પછી પણ લોકડાઉનનો વિચાર કરવામાં આવી શકે છે.

ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટ પ્રમાણે 3 એપ્રિલે થયેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની મિટિંગમાં આ પોઇન્ટ પર ચર્ચા થઈ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા અને ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં 16 સભ્યોની મિટિંગમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે પ્લાન બી પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે સરકારનું માનવું છે કે કોરોના મહામારીથી લડવા માટે લગભગ 40 ટકા ક્રિટિકલ કેયર ઇક્કિમ્પેંટની જરુર છે. જોકે અત્યાર સુધી હેલ્થ કેયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિસ્થિતિને સંભાળી રહ્યા છે ત્યાં સુધી વધારે ચિંતાની વાત નથી.

લોકડાઉનમાં ગૌસેવા કરી રહ્યો છે સેહવાગ, પ્રશંસકે પૂછ્યું – કેટલું દૂધ આપે છે? ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર 15 એપ્રિલથી લોકડાઉનને ચરણબદ્ધ રીતે હટાવી શકે છે. આ દરમિયાન જરુરી વસ્તુઓની સપ્લાય પહેલાની જેમ યથાવત્ રહેશે. જોકે સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન દરેક સ્થિતિમાં કરવું પડશે. જો લોકડાઉન હટશે તો પણ સિનેમા હોલ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ્સ અને ધાર્મિક સ્થળો પહેલાની જેમ બંધ જ રાખવામાં આવશે. મોલમાં ફક્ત જરુરી સામોનોની દુકાન જ ખુલી રહેશે. 15 એપ્રિલ પછી પણ ક્યાં ભીડ ભેગી ના થાય તેના પર સરકારનું જોર છે.

GoMની મિટિંગમાં કોઈપણ પોઇન્ટ પર અંતિમ નિર્ણય થઈ શક્યો ન હતો. એક વાત તો સ્પષ્ટ છે કે સરકારે સારી રીતે જાણે છે કે 15 એપ્રિલ પછી પણ બધુ નોર્મલ થશે નહીં. લોકડાઉન દરમ્યાન કોરોના સંક્રમિતોના કેટલા કેસ આવે છે તેના પર બધો આધાર છે.

YOUTUBE ઉપર મહિલાઓની થઇ ખુલ્લેઆમ હરાજી
DRIએ સાબરમતી ICDમાંથી 11.70 કરોડનો 14.63 ટન રક્તચંદનનો જથ્થો ઝડપી લીધો
સુનો સરકાર : ગુજરાતમાં ખાડા નથી, ખાડામાં ગુજરાત છે, ભાજપનો આ ભ્રષ્ટાચાર છે : શંકરસિંહ વાઘેલા
Coronavirus : ડોક્ટરો સાથે વાત કરતા ખુબ ભાવુક થયા PM Modi, જાણો શું કહ્યું?
IPL 2022 Final : એ. આર. રહેમાને કર્યું રિહર્સલ
Share This Article
Facebook Email Print
Previous Article ભારતને બે મહિનામાં જરૂર પડશે 50000 વેન્ટિલેટર, 2.16 કરોડ એન-95 માસ્કની
Next Article મુંબઈની જાણીતી વૉકહાર્ટ હોસ્પિટલના 3 ડોક્ટર અન 26 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up