મહેશ ભટ્ટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે એવા સ્વામીના આક્ષેપથી ખળભળાટ

299

નવી દિલ્હી : બીજેપીના સંસદસભ્ય સુબ્રમણ્યમ સ્વામી માટે કહેવાય છે કે તેઓ કયારે કોના પર નિશાન તાકશે એ નકકી હોતું નથી.એ વખતે બોલીવુડના જાણીતા ડિરેકટર મહેશ ભટ્ટ સ્વામીના નિશાના પર આવ્યા છે.સુબ્રમણ્યમ સ્વામીએ મહેશ ભટ્ટને લઈને કરેલી એક ટવીટ સોશ્યલ મીડીયા પર ચર્ચાનો વિષય બની છે.

સ્વામીએ એમાં કહ્યું હતું કે ‘શું ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં દાદા ગણાતા મહેશ ભટ્ટે ઈસ્લામ ધર્મ અપનાવીને પોતાનું નામ અશરફ બટ રાખી લીધું છે.જો આવું ન હોય તો તેમણે પોતાના પોલીસ-રેકોર્ડ સુધારવા માટે કોઈને કહેવાની જરૂર છે.

બીજેપીના સંસદસભ્ય સુબ્રમણ્યમ સ્વામી માટે કહેવાય છે કે તેઓ કયારે કોના પર નિશાન તાકશે એ નકકી હોતું નથી.એ વખતે બોલીવુડના જાણીતા ડિરેકટર મહેશ ભટ્ટ સ્વામીના નિશાના પર આવ્યા છે.સુબ્રમણ્યમ સ્વામીએ મહેશ ભટ્ટને લઈને કરેલી એક ટવીટ સોશ્યલ મીડીયા પર ચર્ચાનો વિષય બની છે.

સ્વામીએ એમાં કહ્યું હતું કે ‘શું ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં દાદા ગણાતા મહેશ ભટ્ટે ઈસ્લામ ધર્મ અપનાવીને પોતાનું નામ અશરફ બટ રાખી લીધું છે.જો આવું ન હોય તો તેમણે પોતાના પોલીસ-રેકોર્ડ સુધારવા માટે કોઈને કહેવાની જરૂર છે.

Share Now