ત્રણ વર્ષ પછી જેટ એરવેઝે ફરીથી મુસાફરોને હવાઈ યાત્રા કરાવી

298

નવી દિલ્હી, તા. 15 મે 2022, રવિવાર : એક સમયે દેશની સૌથી મોટી ખાનગી વિમાની સેવા દેવાના બોજ તળે બંધ થઈ ગઈ હતી.આજે ત્રણ વર્ષ પછી નવા મેનેજમેન્ટ હેઠળ આ કંપનીએ દિલ્હી – મુંબઈ – દિલ્હી વચ્ચે પ્રથમ ઉડ્ડયન કરી મુસાફરોને પ્રવાસ કરાવાયો હતો મંગવલારે કંપની બીજી સેવા દિલ્હી – હૈદરાબાદ – દિલ્હી વચ્ચે શરૂ કરશે.મુસાફરો સાથે ફલાઇટ શરૂ કરવાની પરવાનગી ડિરેક્ટર જરનલ ઓફ સિવિલ એવીએશને આપી દીધી છે.

Share Now