By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે ઓનલાઇન દાન લેવાનો વિકલ્પ વિચારી રહેલા દેશના સુવિખ્યાત મંદિરો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે ઓનલાઇન દાન લેવાનો વિકલ્પ વિચારી રહેલા દેશના સુવિખ્યાત મંદિરો
GeneralNationalReligious

હવે ઓનલાઇન દાન લેવાનો વિકલ્પ વિચારી રહેલા દેશના સુવિખ્યાત મંદિરો

HM News
Last updated: 15/05/2020 1:37 PM
HM News
5 years ago
Share
SHARE

– લોકડાઉન દરમિયાન આવકમાં કરોડો રૂપિયાનો ઘટાડો : શિરડી સાઈબાબા મંદિર,કેરળનું પદ્મનાથ મંદિર,મુંબઈનું સિદ્ધિ વિનાયક સહિતના મંદિરો માટે એફ.ડી.તોડી કર્મચારીઓને પગાર ચુકવવાની નોબત

દિલ્હી : દેશના સુવિખ્યાત મંદિરોને મળતા દાનમાં લોકડાઉન દરમિયાન કરોડો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.કર્મચારીઓને પગાર ચૂકવવા માટે મંદિર પાસે રહેલી એફ.ડી.તોડવાનો અથવા તો તેના વ્યાજમાંથી ચુકવવાની નોબત આવી ગઈ છે.જેથી મોટા ભાગના મંદિરો ઓનલાઇન દાન લેવાનું વિચારી રહ્યા છે.કેરળનું તિરુઅનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતું મંદિર છે.લૉકડાઉનથી મંદિરને લગભગ 6 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.મંદિરને મહિને સરેરાશ અઢીથી ત્રણ કરોડ રૂપિયાની આવક થાય છે.મંદિરના 307 કર્મચારીઓને દર મહિને 1.1 કરોડ રૂપિયા વેતન તરીકે અપાય છે.ગયા મહિને બેન્કમાં ભેગી થયેલી રકમ અને આ મહિને એફડી પર મળનારા વ્યાજમાંથી વેતન અપાયું હતું.ઓનલાઈન દાન દ્વારા રોજના લગભગ 25 હજાર રૂપિયા જ મળે છે.રોજ સૌથી વધુ દાન મેળવનારા તિરૂપતિના વેંકટેશ્વર બાલાજી દેવસ્થાનમને દર મહિને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે.છેલ્લા બે મહિનામાં 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે.મંદિરના લગભગ 22 હજાર કર્મચારીઓના વેતન, સારસંભાળ અને સુરક્ષા પાછળ દર મહિને 110 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.સમિતિના જણાવ્યા મુજબ મેનું વેતન તો આપીશું પણ જૂનથી નવા સાધનો શોધવા પડશે.

વલસાડ : RJJમાં પ્રથમ સ્થાન માટે વાલીની આચાર્ય સાથે દલીલ
શિવસેના UPમાં 100 બેઠકો પર ચૂંટણી લડશે , ગઠબંધન કરવા પણ તૈયાર
કેન્દ્ર સરકારે 8 વર્ષમાં મનરેગા પર 5 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા : FM નિર્મલા સીતારમણ
ઓવૈસીના શરણે ગયેલા છોટુ વસાવાના ગઢમાં ગાબડું, ભરૂચ ઝઘડિયામાં BTP સમર્થક તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 35થી વધુ ગામોના સરપંચ ભાજપમાં જોડાયા
યુપીમાં વાંદરાઓએ ચૂંટણીપંચના 40 સીસીટીવી કેમેરા તોડી નાખ્યા
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉનના નિયમોના ભંગ બદલ મુંબઇ પોલીસે ૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો
Next Article સાઉથના અંડરવર્લ્ડ ડૉન એન મુથપ્પા રાયનું નિધન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up