By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લવ જેહાદ : શમશાદે નામ બદલી પ્રિયા સાથે લગ્ન કર્યા, પછી હત્યા કરી મૃતદેહ ઘરમાં જ દાટી દીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લવ જેહાદ : શમશાદે નામ બદલી પ્રિયા સાથે લગ્ન કર્યા, પછી હત્યા કરી મૃતદેહ ઘરમાં જ દાટી દીધો
GeneralNational

લવ જેહાદ : શમશાદે નામ બદલી પ્રિયા સાથે લગ્ન કર્યા, પછી હત્યા કરી મૃતદેહ ઘરમાં જ દાટી દીધો

HM News
Last updated: 23/07/2020 8:20 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.૨૩ : યુપીના મેરઠમાં માતા પુત્રીની હત્યા કરીને મૃતદેહને ઘરની અંદર જ દફન કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ગાયબ થયા બાદ બહેનપણીએ કેસ દાખલ કર્યો હતો.આરોપ શમશાદ નામની વ્યકિત પર છે જેના પર નામ બદલીને લગ્ન કરવાનો આરોપ છે.

શમશાદ પર આરોપ છે કે તેણે હિન્દુ નામ રાખીને પ્રિયાને દગો કર્યો.શમશાદે પ્રિયા અને તેની પુત્રી કશિશને પાંચ વર્ષ સુધી પોતાની સાથે પત્ની તરીકે રાખ્યાં.ત્યારબાદ પ્રિયાને ખબર પડી કે શમશાદ વિશેષ સંપ્રદાય સાથે જોડાયેલો છે.મહિલાએ શમશાદને અમિત સમજીને તેના પર ભરોસો કર્યો.પરંતુ તેની હકીકત તો કઈંક અલગ જ હતી.શમશાદની કટ્ટરતાએ મહિલાને લવ જેહાદનો શિકાર બનાવી.આવામાં જયારે મહિલાને તે વાતની જાણકારી મળી કે શમશાદની અસલીયત કઈક અલગ છે. તદ ઉપરાંત તેણે તેને ફસાવીને લવ જેહાદનો શિકાર બનાવી છે તો મામલાએ તૂલ પકડ્યું અને વિવાદ વધી ગયો.

ગાઝિયાબાદના લોની વિસ્તારની રહીશ પ્રિયા નામની મહિલાની મુલાકાત જયારે શમશાદ સાથે થઈ તો તેણે પોતાનું નામ અમિત જણાવ્યું હતું અને પોતાના પ્રેમના ચુંગલમાં ફસાવી.પરંતુ હિન્દુ ન હોવાની વાત જયારે ખબર પડી તો વિવાદ વધી ગયો.પછી જેનો ડર હતો તે જ થયું.શમશાદે પ્રિયાની હત્યા કરી નાખી.

મળતી માહિતી મુજબ ૨૮ માર્ચના રોજ લવ જેહાદનો ગુનો કરનારા શમશાદે માતા પુત્રીની હત્યા કરી નાખી અને ઘરની અંદર જ મૃતદેહો દાટી દીધા.આ વારદાત બાદ અનેક દિવસો સુધી જયારે વિસ્તારમાં મહિલા અને તેની પુત્રી જોવા ન મળ્યાં તો તેઓએ શમશાદને તેમના વિશે પૂછપરછ કરી. ત્યારબાદ શમશાદે આડા જવાબ આપ્યાં. જેને લઈને મૃતક મહિલાની સખીએ કેસ દાખલ કર્યો હતો.

પોલીસે શમશાદની અનેક વખત પૂછપરછ કરી પરંતુ દર વખતે શમશાદ પોલીસને ખોટું બોલતો રહ્યો. શમશાદને અનેકવાર પૂછપરછ કર્યા બાદ પોલીસે ઘરનું ખોદકામ શરૂ કર્યુ અને બન્ને લાશો મળી આવી.જોત જોતામાં તો શમશાદ નામનો જેહાદી ફરાર થઈ ગયો. હાલ પોલીસ તેને શોધી રહી છે.પોલીસનું કહેવું છે કે વારંવાર પૂછપરછ કરવા છતાં પણ જવાબ ન મળતા અને પુરાવાના અભાવે તેને છોડી દેવાયો અને તે હવે ફરાર થઈ ગયો.

વલસાડ પારડી હાઇવે ઉપરથી ટ્રકમાં લઈ જવાતા હતા પંખા પણ LCBએ રેડ કરતા મળ્યો 15.66 લાખના દારૂનો જથ્થો : પોલીસે એકને ઝડપી પાડ્યો
ફ્રાન્સના પ્રોફેસરનો દાવો- કોરોનાના ખાત્માની દવા મળી ગઈ છે
સરીગામ ફણસા સ્ટેટ હાઇવે પર ખોદકામથી વાહનચાલકોને ચોમાસામાં હાલાકી પડશે
પાકિસ્તાનને બર્બાદ કરી દેશે કોરોના વાયરસ
ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે કહી શ્રમજીવીને છરીના ઘા માર્યા
Share This Article
Facebook Email Print
Previous Article હરિયાણામાં ચા વેચનારને બેંકે 50 કરોડનો દેવાદાર બનાવી દીધો
Next Article રાજ્ય પોલીસ તંત્રમાં ૩૧ ઈન્ટેલિજન્સ ઓફિસરોની બઢતી-બદલીનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up