By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કિલ નરેન્દ્ર મોદી : ઇમેઇલ મળતાં ખળભળાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કિલ નરેન્દ્ર મોદી : ઇમેઇલ મળતાં ખળભળાટ
GeneralNational

કિલ નરેન્દ્ર મોદી : ઇમેઇલ મળતાં ખળભળાટ

HM News
Last updated: 04/09/2020 7:06 AM
HM News
5 years ago
Share
SHARE

– કોણ રચી રહ્યું છે પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર? એનઆઈએએ ગૃહ મંત્રાલયને આપી જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હત્યા કરવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે.રાષ્ટ્ર્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે.જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે.આ મેઈલ મળતા જ ખળભળાટ મચી ગયો છે.

આ ઈમેઈલમાં ફકત ૩ શબ્દોનો ઉપયોગ થયો છે અને લખાયું છે કે કિલ નરેન્દ્ર મોદી.મીડિયા રિપોર્ટ મુજબ તેને લઈને એનઆઈએએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અલર્ટ કરી દીધુ છે.પત્ર લખીને તેના વિશે જાણકારી પણ આપી છે.ત્યારબાદ ગૃહ મંત્રાલયે એસપીજીને આ જાણકારી આપી છે.એસપીજી પર પીએમની સુરક્ષાની જવાબદારી હોય છે.
અત્રે જણાવવાનું કે હાલ ઈમેઈલના કન્ટેન્ટની તપાસ શ કરી દેવાઈ છે.મીડિયા રિપોર્ટ મુજબ એનઆઈએએ એક પત્ર લખીને પીએમ મોદીની હત્યાની ધમકીવાળા ઈમેઈલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે.

રાષ્ટ્ર્રીય તપાસ એજન્સીએ પોતાના પત્રમાં લખ્યું છે કે એનઆઈએને એક ઇમેઇલ આઈડી મળ્યું છે જેમાં કેટલાક ગણમાન્ય લોકોની હત્યાની વાત કરાઈ છે.ઇમેઇલમાં રહેલા કન્ટેન્ટ તેની પુષ્ટ્રી કરે છે.અત્રે જણાવવાનું કે એનઆઈએએ પોતાના પત્ર સાથે ઇમેઇલની કોપી પણ જોડી છે.ગૃહ મંત્રાલયને એનઆઈએએ આ અંગે યોગ્ય કાર્યવાહી માટે ભલામણ પણ કરી છે.

અત્રે જણાવવાનું કે આ મેઈલ ગત ૮ ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યો હતો.જેનાથી પ્રધાનમંત્રીના જીવન પર સીધુ જોશમ હોવાની વાત સામે આવી છે.જેને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.મળતી માહિતી મુજબ જોખમ જોતા પીએમની સુરક્ષા વધુ કડક કરી દેવાઈ છે.

રિપોર્ટ મુજબ આ કેસમાં એનઆઈએએ પોતાના તરફથી કોઈ પણ પ્રકારની તપાસ કરી નથી.નોંધનીય છે કે એનઆઈએઅનેક પ્રમુખ સુરક્ષા એજન્સીઓના સંપર્કમાં છે.જેમાં રો,ગુચર એજન્સી (આઈબી), ડિફેન્સ ઈન્ટેલિજન્સના પ્રતિનિધિ સામેલ છે.આ ખુલાસો એવા સમયે થયો છે કે યારે પીએમ મોદી પ્રત્યે નફરતની રણનીતિને પ્રોત્સાહન આપતા દુષ્પ્રચાર થઈ રહ્યો છે.આ ખુલાસા બાદ બહારના તત્વો અને આતંકી ગતિવિધિઓ વિદ્ધ ચોક્કસાઈ વધારી દેવાઈ છે અને સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર છે.

ભાગેડુ માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે : કેન્દ્ર
યુકો બેન્કે નિયમોનું ઉલ્લંઘન કરતા રિઝર્વ બેંકે ફટકાર્યો 5 લાખનો દંડ
સખત નિર્ણય : દુષ્કર્મીઓને ફાંસીના માંચડે લટકાવી શકાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે
ધોનીએ વર્લ્ડ કપ જીતાડયો તો શું બાકીના ખેલાડીઓ લસ્સી પીતા હતા ? : હરભજન
આજે વાલોડ અને મહુવા તાલુકામાં 551.16 લાખના 6 ચેકડેમોનું કામ શરૂ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણના, સંગ્રહ, વિતરણ પર વધુ એક વર્ષ પ્રતિબંધ
Next Article AHMEDABAD : મંડપ એસોસિએશને રાજકિય પક્ષો સામે ચઢાવી બાંયો !કાર્યક્રમોમાં મંડપ ન બાંધવાનો નિર્ણય કર્યો, જાણો શું છે કારણ..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up