By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને તાકીદનું દિલ્હીનું તેડું : અબડાસાનો પ્રવાસ રદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને તાકીદનું દિલ્હીનું તેડું : અબડાસાનો પ્રવાસ રદ
GeneralGujarat NowPolitics

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને તાકીદનું દિલ્હીનું તેડું : અબડાસાનો પ્રવાસ રદ

HM News
Last updated: 23/10/2020 11:14 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાત પ્રદેશપ્રમુખ સી આર પાર્ટલ અને સરકાર વચ્ચે ટક્કર છે.ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભાજપમાં ધબડકો થાય તેવા અહેવાલના પગલે હાઈ કમાન્ડે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તાકીદનો દિલ્હીનું તેડું મોકલ્યું હતું જેના ભાગરૂપે પૂર્વ નિર્ધિરિત અબડાસાના ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ પડતો મૂકીને સી.આર.પાટીલ દિલ્હી દોડી ગયા છે.

આગામી તારીખ 3જી નવેમ્બરે વિધાનસભાની આઠ બેઠકો પર મતદાન યોજાનાર છે આ તમામ બેઠકો જીતવા માટે ભાજપે પોતાની રણનીતિ બનાવી છે પરંતુ મોરબી અબડાસા ધારી અને કરજણ ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ભારે પડી રહ્યા છે તો સ્થાનિક રાજકારણ તેમજ સરકારની કામગીરી પ્રત્યેની ઉદાસીન નીતિના કારણે ભાજપ્ને મોટું નુકસાન થઈ શકે તેવી સ્થિતિનું નિમર્ણિ થવા પામી છે.વિધાનસભાની આઠ બેઠકોમાંથી ચારથી પાંચ બેઠકો પર હાથ ધોવા પડે તો પરિણામોનું ઠીકરું સંગઠન પર ફોડી શકાય તો બીજી બાજુ સંગઠનની નિષ્ફળતાનું દોષારોપણ સરકાર પર કરવામાં આવે આ સ્થિતિનું નિમર્ણિ હવાની દિશા તરફ આગળ વધતા હાઈ કમાન્ડ દ્વારા સરકાર અને સંગઠન બંનેને માથે સંયુક્ત જવાબદારી નાખી દેવામાં આવી છે હાર અને જીત માટે સંગઠન અને સરકાર બંને એટલા જ જવાબદાર રહેશે તેવું સ્પષ્ટ હાઈ કમાન્ડ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે.

બંનેની જવાબદારીઓ ફિક્સ થતા મામલો વધુ સંગીન બન્યો છે રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી ને લઈને મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવે તેવું પણ ગાંધીનગરના વર્તુળમાં ચચર્ઈિ રહ્યું છે.ઓપરેશન ના ભાગરૂપે પણ સીઆર પાટીલે દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
અત્રે નોંધવું જરૂરી છે કે પ્રદેશ પ્રમુખ બન્યા પછી સી આર પાટીલ કચ્છના પ્રવાસે જવાના હતા પરંતુ તેમને કોરોના થતા પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો બીજી વખત સી.આર.પાટીલ નો પ્રવાસ અબડાસા રદ થયો છે.

રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠક! ભાજપ પાસે 111 બેઠક તો કોંગ્રેસ પાસે 62! ભાજપ પાસે બહુમતી
પશ્ચિમ બંગાળમાં BJPના વધુ એક કાર્યકરની હત્યા, ભાજપે તૃણમૂલ કોંગ્રેસને આપી ચેતવણી
વિધાનસભાનું સત્ર પાછું ઠેલાયું
માવઠાએ વેર્યો વિનાશ : દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન
Моментальные займы на киви кошелек
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાંથી ભાગી મલેશિયામાં આશરો લેનાર જાકીર નાઈક કૂતરાની જેમ ભોંક્યો : પયગમ્બરની ટીકા કરનારા મોટા ભાગના લોકો ભાજપના ભક્તો હોવાનો આક્ષેપ
Next Article હાથમાં ઢોલ લઈને કોરોના અંગે જાગૃતિ ફેલાવનારા નરેશ કનોડિયા કોરોના સામે જ હારી ગયા!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up