By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત સરકારે રાજ્યના 13 IAS અધિકારીને સોંપી કઈ મહત્વની જવાબદારી ? ક્યા અધિકારીને ક્યા જિલ્લા સોંપાયા ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત સરકારે રાજ્યના 13 IAS અધિકારીને સોંપી કઈ મહત્વની જવાબદારી ? ક્યા અધિકારીને ક્યા જિલ્લા સોંપાયા ?
GandhinagarGeneral

ગુજરાત સરકારે રાજ્યના 13 IAS અધિકારીને સોંપી કઈ મહત્વની જવાબદારી ? ક્યા અધિકારીને ક્યા જિલ્લા સોંપાયા ?

HM News
Last updated: 03/11/2020 5:22 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના 33 જિલ્લામાં 2021ની મતદાર યાદીએઓનું સ્પેશિયલ સમરી રિવિઝન કરવા માટે મતદાર યાદી નિરીક્ષક તરીકે 13 આઈએએસ અધિકારીઓની નિમણૂક કરી છે. જેમની નિમણૂક કરાઈ છે એ તમામ 2001થી 2007ની બેચના અધિકારીઓને સોંપાઈ છે.

રાજ્ય સરકારે નીચેના અધિકારીઓને આ કામગીરી સોંપી છે.

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કામગીરી મેરિટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને સીઈઓ અવંતિકાસિંઘ અલખને સોંપાઈ છે.

રાજકોટ અને મોરબી જિલ્લાની કામગીરી મહિલા અને બાળવિકાસ સેક્રેટરી-કમિશનર મનીષા ચંદ્રા સોંપાઈ છે.

સુરત અને તાપી જિલ્લાની કામગીરી રાહત કમિશનર હર્ષદકુમાર પટેલને સોંપાઈ છે. વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાની કામગીરી સર્વશિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર પી. ભારતીને સોંપાઈ છે.

આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લાઓની કામગીરી કોટેજ તથા ગ્રામોદ્યોગ સચિવ-કમિશનર સંદીપકુમારને, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની કામગીરી ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માન્જૂને સોંપાઈ છે.

કચ્છ અને મહેસાણા જિલ્લાઓની કામગીરી નગરપાલિકાઓના તંત્રના કમિશનર તથા અર્બન ડેવલપમેન્ટ મિશનના અધિક સીઈઓ રાજકુમાર બેનીવાલને અપાઈ છે.

સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદની કામગીરી આયોજન સચિવ રાકેશ શંકરને મળી છે.

વલસાડ, નવસારી તથા ડાંગની જવાબદારી સેટલમેન્ટ કમિશનર કે. એમ. ભીમજીયાણીને સોંપાઈ છે.

પોરબંદર-ગીર સોમનાથ અને જૂનાગઢની કામગીરી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ડી.જી. પટેલને. સોંપાઈ છે. જામનગર, દ્વારકા અને અમરેલીની કામગીરી સહકાર-પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાયને સોંપાઈ છે.

અરવલ્લી-સાબરકાંઠાની કામગીરી ટીસીજીએલના એમડી જેનુ દેવનને સોંપાઈ છે.

બનાસકાંઠા-પાટણની જવાબદારી ડી-સેગના સીઈઓ આર.એસ. નિનામાને અપાઈ છે.

રાજ્યની વિધાનસભાની પેટાચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થાય કે તરત જ વિધાનસભાની ચૂંટણી માટેની 2021ની મતદારયાદી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાશે. ચૂંટણીપંચે અત્યારથી તેનું આયોજન કર્યું છે.

બોમ્બે માર્કેટ પાસે પાલિકાના દબાણ ડેપોમાં મોડી રાત્રે આગ,80થી વધુ લારી ખાખ
ગુજરાતે વેપારીઓને રાહત આપી અને ગોવા, એમપી, આંધ્રમાં કોરોના કરફ્યૂ લંબાવાયો
મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે તે સ્વિકાર્ય નથી : હર્ષ સંઘવી
ISIS અને ISIS-K વચ્ચે શું તફાવત? તાલિબાન શા માટે માને છે સૌથી મોટો દુશ્મન
પેટ્રોલિયમ મંત્રાલયે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની તંગી અંગે કરી સ્પષ્ટતા
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાનમાં મંદિરો ઉપર એક જ મહિનામાં ત્રીજો હુમલો થયો: કરાંચીના શિતળા માતાના મંદિરમાં ભાંગફોડ
Next Article ટ્રાફિક પોલીસે ફટકાર્યો 2 મીટર લાંબો મેમો, દંડની રકમ એટલી કે નવું ટુ-વ્હિલર આવી જાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up