ગજબ છે ! અહીં સુહાગરાતના દિવસે કન્યાની માતા પણ રાત વિતાવે છે….

352

લગ્ન થયા પછી સુહાગરાત ના દિવસે રાત્રે પતિ- પત્ની એકલા રૂમમાં રાત વિતાવે છે.આ એ રાત હોય છે જે પતિ-પત્ની માટે રળિયામણી હોય છે.બન્ને પહેલી વખત એક સાથે આખી રાત વિતાવાની હોય છે અને આ સમયે તે સંભોગ પણ કરે છે.પરંતુ કેવું લાગે જ્યારે સુહાગરાતનાં દિવસે પતિ-પત્ની સિવાય કોઈ બીજું વ્યક્તિ પણ હાજર હોય.જી હા, મિત્રો કોલંબિયા એક એવો દેશ છે જ્યાં સુહાગરાતની રાત્રે કન્યાની માતાએ પણ રૂમમાં તેની સાથે હાજર રહેવું પડે છે.

કોલંબિયાના લોકોને પૂછતાછ કરતા જાણ થઈ કે ત્યાં એક કાલી નામનું સ્થળ આવેલુ છે જ્યાં લગ્ન પછી સુહાગરાતની રાત્રે કન્યાની માતાએ પણ તેની સાથે રહેવું પડે છે અને જ્યાં સુધી વરરાજા કન્યા સાથે સંબંધ બનાવી ન લે ત્યાં સુધી રૂમ માં જ રહે છે.

Share Now