By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત બાર કાઉન્સીલે ૪૭૫૫ વકીલોને વેલ્ફેર ફંડના સભ્ય પદેથી દુર કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત બાર કાઉન્સીલે ૪૭૫૫ વકીલોને વેલ્ફેર ફંડના સભ્ય પદેથી દુર કર્યા
AhmedabadGeneral

ગુજરાત બાર કાઉન્સીલે ૪૭૫૫ વકીલોને વેલ્ફેર ફંડના સભ્ય પદેથી દુર કર્યા

HM News
Last updated: 18/02/2021 8:34 AM
HM News
5 years ago
Share
SHARE

– અત્યાર સુધીમાં ધારાશાસ્ત્રીઓના પરિવારને રૂ. પ૦ કરોડ ચુકવાયા

ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા ૯૨,૦૦૦ ધારાશાસ્ત્રીઓ છે.તે પૈકી ૪૨,૦૦૦ જેટલાં ધારાશાસ્ત્રીઓ વેલ્ફર ફંડના સભ્ય બન્યા હતા.૨૦૦૮થી ૨૦૧૩ની વેલ્ફર ફંડની પાંચ વર્ષના ગાળા માટેની રિન્યુઅલ ફી ન ભરતા.૧૩,૦૭૦ જેટલાં ધારાશાસ્ત્રીઓને શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી.જેમાંથી ૮૨૦૬ જેટલાં ધારાશાસ્ત્રીઓએ ફી ભરી હતી.તેમ છતાં બાકીના ૪૮૬૪ જેટલાં ધારાશાસ્ત્રીઓએ વેલ્ફર ફંડની રીન્યુઅલ ફી ન ભરતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જાહેર નોટીસ આપીને ૩૦ દિવસમાં યોગ્ય કારણોસર ગુજરાત બાર કાઉન્સિલના સેક્રેટરીને મળીને વેલ્ફર ફંડની રિન્યુઅલ ફીની રકમ જમા કરાવવા આદેશ કર્યો છે પરંતુ માત્ર ૧૦૯ જેટલા સભ્ય ધારાશાસ્ત્રીઓએ રિન્યુઅલ ફી ભરી હતી અને બાકીની રિન્યુઅલ ફી ભરેલી નહીં. જેથી વેલ્ફર ફંડની રીન્યુઅલ ફી નહીં ભરેલી ૪૭૫૫ ધારાશાસ્ત્રીઓને ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડના સભ્યપદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.વકીલાતના વ્યવસાયમાં પ્રેકટીસ કરતાં તેમજ એડવોકેટ વેલ્ફર ફંડના સભ્ય બનનારા ધારાશાસ્ત્રીઓના વારસદારોને તેમના મૃત્યુ બાદ સહાય ચુકવવામાં આવે છે. શરૂઆતમાં મુત્યુ સહાય હેઠળ મરજિયાત યોજના રાખવામાં આવી હતી જે તે સમયે માત્ર ૧૫ હજાર જેટલી મૃત્યુ સહાય આપવામાં આવતી હતી અને માત્ર વેલ્ફર ફંડની રૂપિયા ૪ની ટિકીટ દ્વારા વેલ્ફર ફંડ ભેગું કરવામાં આવતું હતું. ૧/૯/૨૦૦૩થી ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડ એક્ટમાં એમેન્ડમેન્ટ કરીને તેમાં મેમ્બરશીપ ફી તેમ જ રિન્યુઅલ ફી નક્કી કરવામાં આવી હતી.તેમ જ ગુજરાતમાં તાલુકા,જિલ્લાની અદાલતો,તેમ જ ટ્રિબ્યુનલો અને હાઇકોર્ટ સહિતની અદાલતોમાં વકીલાતનામા પર વેલ્ફર ટિકીટ લગાડવાનું ફરજિયાત બનાવ્યું હતું.સને ૨૦૦૩થી રૂપિયા ૨૫૦ મેમ્બર ફી તેમ જ પાંચ વર્ષના ગાળા માટે રૂ. ૨૫૦ રિન્યુઅલ ફી રાખવામાં આવી હતી.તેમ જ સને ૨૦૧૩થી ૨૫૦૦ રૂપિયા મેમ્બરશીપ ફી અને પાંચ વર્ષના ગાળા માટે રૂપિયા ૧૦૦૦ રિન્યુઅલ ફી રાખવામાં આવી હતી.સને ૨૦૧૮થી પાંચ વર્ષ સુધીની પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓને રૂપિયા ૫૦૦ વાર્ષિક તેમ જ પાંચ વર્ષ ઉપરાંતની પ્રેકટીસ કરતાં ધારાશાસ્ત્રીઓ જે વેલ્ફર ફંડના સભ્ય હોય તેઓને વાર્ષિક રૂ. ૧૫૦૦ રીન્યુઅલ ફી ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું

નિયમિત ફી ભરનારા સભ્ય-ધારાશાસ્ત્રીને તેમના મૃત્યુ બાદ રૂપિયા સાડા ત્રણ લાખ મૃત્યુ સહાય ચુકવવામાં આવે છે અને ૪૫ વર્ષની વય પછી વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ કરનારા ધારાશાસ્ત્રીને મર્યાદિત મૃત્યુ સહાયની રકમ આપવામાં આવે છે.

ગુજરાત બાર કાઉન્સીલ ઓફ વાર્ષિક આશરે ૨૫૦થી ૩૦૦ જેટલાં ધારાશાસ્ત્રીઓ અવસાન પામે છે અને વાર્ષિક આશરે રૂપિયા આઠ કરોડ જેટલી રકમ તેમના વારસદારોને ચુકવવામાં આવે છે.ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા અત્યારસુધીમાં ૫૦ કરોડ ઉપરાંતની રકમ ધારાશાસ્ત્રીઓના વારસદારોને ચુકવવામાં આવ્યા છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જોધપુર જેલમાં આસારામની તબિયત લથડી, હૉસ્પિટલમાં લઈ જવાયા
Next Article શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીનો માહોલ…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up