By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પ.બંગાળ : ભાજપના નેતા શાહનવાઝ હુસેનની રેલી પર ટીએમસીના કાર્યકરોનો પથ્થરમારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પ.બંગાળ : ભાજપના નેતા શાહનવાઝ હુસેનની રેલી પર ટીએમસીના કાર્યકરોનો પથ્થરમારો
GeneralNationalPolitics

પ.બંગાળ : ભાજપના નેતા શાહનવાઝ હુસેનની રેલી પર ટીએમસીના કાર્યકરોનો પથ્થરમારો

HM News
Last updated: 07/04/2021 9:34 AM
HM News
4 years ago
Share
SHARE

કોલકાતા, તા. 7 એપ્રિલ : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપના નેતા શાહનવાઝ હુસેનની રેલી પર હાવડા વિસ્તારમાં પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે.શાહનવાઝ હુસેને જાતે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, રેલીમાં જે રીતે લોકો ઉમટયા હતા તે જોઈને ટીએમસીના ગુંડાઓ ઉશ્કેરાયા હતા અને તેમણે પથ્થરમારો શરુ કર્યો હતો. આ ઘટનામાં ભાજપના એક કાર્યકરને ઈજા પણ થઈ છે.તેને હોસ્પિટલમાં ભરતી કરાવાયો છે.શાહનવાઝે કહ્યુ હતુ કે, સુરક્ષાદળોએ પણ સ્વીકાર્યુ છે કે, રેલીમાં સુરક્ષા ઓછી હતી.જેના કારણે ટીએમસી કાર્યકરોને હુમલો કરવાનો મોકો મળી ગયો હતો.પહેલા હંગામો કર્યા બાદ તેમણે પથ્થરો ફેંક્યા હતા.

બંગાળમાં ચોથા તબક્કા માટેનુ મતદાન 10 એપ્રિલે થવાનુ છે.આ તબક્કામાં 44 બેઠકો માટે લોકો મત આપશે.ચોથા તબક્કા માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે.ગૃહ મંત્રી અમિત શાહ પોતે ચાર રેલી સંબોધવાના છે.બીજી તરફ રાજ્યમાં છુટા છવાયા હિંસાના બનાવો પણ યથાવત છે અને ભાજપ તથા ટીએમસી એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે.

બોલો, કોરોનામાં અંબાણી-અદાણી ધોવાયા તો ચીનના ઉદ્યોગપતિઓ વધુ અમીર બન્યા
કોરોના હજુ ગયો નથી, નવો વેરિઅન્ટ BA.2 ફરી મચાવી શકે છે તબાહી: અમેરિકી એક્સપર્ટ ફાઉચીની ચેતવણી
બેઝોસ વિ અંબાણી : ચુકાદાની રિટેલ ઉદ્યોગ પર સકારાત્મક અસર
સ્વીટી પટેલ મર્ડર કેસ : ખાડામાંથી હાડકા શોધવાના કામમાં લાગ્યું ક્રાઈમ બ્રાન્ચ
જમાતી મૌલાના સાદના સસરા સહિત ૭ લોકોના કોરોના રીપોર્ટ ગુમ થતા તંત્ર ધંધે લાગ્યું
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદીએ મુસલમાન યુવકના ખભે હાથ મુકી કાનમાં શું કહ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
Next Article માનવતા સંક્રમિત થઈ : મહારાષ્ટ્ર બીડ પાલિકાએ એક જ ચિતામાં આઠ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરી નાખ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up