By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં ધોરણ 1થી 9માં માસ પ્રમોશન અપાશે કે નહી, જાણો મુખ્યમંત્રી વિજય રુપાણીએ શું કહ્યું ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં ધોરણ 1થી 9માં માસ પ્રમોશન અપાશે કે નહી, જાણો મુખ્યમંત્રી વિજય રુપાણીએ શું કહ્યું ?
GandhinagarGeneral

ગુજરાતમાં ધોરણ 1થી 9માં માસ પ્રમોશન અપાશે કે નહી, જાણો મુખ્યમંત્રી વિજય રુપાણીએ શું કહ્યું ?

HM News
Last updated: 13/04/2021 3:06 PM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે.છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોરોના સંક્રમણમાં ખૂબ મોટો વધારો થયો છે.વધતા કોરોના સંક્રમણ વચ્ચે લઈ ધો. 10 અને 12ની પરીક્ષા સમયસર લેવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે.ધો. 1થી 9માં માસ પ્રમોશન અંગે સરકાર વિચારણા કરી રહ્યાનો મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો છે.

રાજ્યમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એકવાર લોકડાઉનને લઈ સ્પષ્ટતા કરી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી નેટવર્કની એબીપી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે.જરૂરિયાત મુજબ વેપારીઓએ સ્વયંભૂ કામકાજના સમય નક્કી કરી રહ્યા છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા.જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા.ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે.રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે.જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર,છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા કોરોનાના કેસ આવ્યા અને 879 લોકોના મોત થયા છે.જોકે 97,168 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ- એક કરોડ 36 લાખ 89 હજાર 4537

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 22 લાખ 53 હજાર 697

કુલ એક્ટિવ કેસ – 12 લાખ 64 હજાર 698

કુલ મોત – એક લાખ 71 હજાર 058

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતદાન, ખડગે-થરૂર વચ્ચે મુકાબલો
ફારૂક અબ્દુલ્લાની કરાઈ રહી છે ED દ્વારા પૂછપરછ, જાણો 43 કરોડની નાણાં ઊચાપતનો મામલો
પયગંબર મોહમ્મદ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટિપ્પણીના પાકિસ્તાનમાં વખાણ થયા
રામોલમાં મકાનમાં લલાનાઓ બોલાવી કૂટણખાનું ચલાવતી મહિલા પકડાઇ
ઈઝરાયેલે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો : એરસ્ટ્રાઈકમાં ૧૩૦ પેલેસ્ટાઈનીનાં મોત
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકામાં જોન્સન એન્ડ જોન્સનની કોરોના-રસી પર કામચલાઉ-પ્રતિબંધ
Next Article આંબેડકર જન્મજયંતી : PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી, કહ્યું- તેમનું સંઘર્ષ દરેક પેઢી માટે એક મિસાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up