By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અયોધ્યામાં દક્ષિણ કોરિયા યુપી સરકાર સાથે મળીને બનાવશે પાર્ક : દિવાળી પર ખુલ્લો મૂકાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અયોધ્યામાં દક્ષિણ કોરિયા યુપી સરકાર સાથે મળીને બનાવશે પાર્ક : દિવાળી પર ખુલ્લો મૂકાશે
GeneralNational

અયોધ્યામાં દક્ષિણ કોરિયા યુપી સરકાર સાથે મળીને બનાવશે પાર્ક : દિવાળી પર ખુલ્લો મૂકાશે

HM News
Last updated: 18/06/2021 8:41 AM
HM News
4 years ago
Share
SHARE

દિલ્હી તા.18 : દક્ષિણ કોરિયા ભારત સાથેના તેના સંબંધોને સતત મજબૂત કરી રહ્યુ છે. દક્ષિણ કોરિયા ઉતરપ્રદેશ સરકારના સહયોગથી અયોધ્યામાં એક પાર્ક બનાવી રહ્યુ છે.આ માહિતી ભારતમાં દક્ષિણ કોરિયન રાજદ્વારીએ આપી હતી.અયોધ્યાની રાણી હુ કયાંગ ઓન્કેની યાદમાં આ પાર્ક બનાવવામાં આવી રહ્યુ છે.ઈતિહાસનો ઉલ્લેખ કરતા શિન બોંગકીલએ જણાવ્યુ કે ઓછામા ઓછા 10 ટકા કોરિયન લોકો કિંગ કિમ સુરોના કુળમાંથી હતા.જેમને 2000 વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.

બોંગકીલે સંકેત પણ આપ્યા હતા કે યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકાર દિવાળી દરમ્યાન આ પાર્કને ખોલશે.દક્ષિણ કોરિયાના રાજદૂત શિન બોંગકીલે કહ્યુ કે 2000 વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારીએ કોરિયાની યાત્રા કરી હતી અને એક કોરિયન રાજા કુમ સુરો સાથે લગ્ન કર્યા.કુમ સુરોના વંશજ કોરિયામાં સૌથી મોટો કબીલો છે. કોરિયાના લગભગ 10 ટકા નામ ‘કિમ’ છે.એનો અર્થ એ કે ઓછામાં ઓછા 10 ટકા કોરિયાઈ 2000 વર્ષ પહેલા પ્રાચીન કાળથી ભારતીયોથી સંબંધિત છે ત્યારે અમે કોરિયા અને ભારત વચ્ચેના લાંબા ગાળાના સંબંધો પર ભાર મૂકીને તેના પ્રતિકાત્મક બનાવવા માગીએ છીએ.

કોરિયાએ ત્યાં પહેલા કોરિયન પેવેલિયન બનાવ્યો છે.આ વર્ષનો આરંભિક સમય બહુ મુશ્કેલભર્યો છે પરંતુ કોરિયાઈ લોકોએ અયોધ્યાની મુલાકાત લીધી અને કેટલાક મહિના ત્યાં રોકાણ કરી આ સુંદર મંડપ બનાવ્યો. ઉદ્યાનનુ કામ લગભગ પુરૂ થઈ ગયુ છે અને યુપી સરકાર દિવાળી સમય દરમ્યાન તેને સતાવાર ખોલશે.આ પાર્કને કોરિયન સ્થાપત્ય તત્વો અને લેન્ડસ્ક્રેપિંગની મદદથી બનાવવામાં આવી રહ્યુ છે અને તે રામ પાર્કની આજુબાજુ સ્થિત હશે.રાજય સરકારે આ પ્રોજેકટ માટે આશરે 24 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેનાથી આ ક્ષેત્રમાં પર્યટનને વેગ મળશે તેની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પણ વેગ મળશે.

ભારત અને ઇઝરાઈલ સાથે મળી ને કોરોના ની લડાઈ માં સાથે કામ કરશે
સુરતના મગદલ્લામાં અઢી વર્ષની બાળકી 6 ફૂટ ઊંડી ટાંકીમાં પડી,કેટલાય કલાકો વિત્યા પછી લોકોને ખબર પડી ..
BREAKING : દેશવ્યાપી દરોડામાં DRIએ 51 કરોડનું સોનું કર્યું જપ્ત : 10 લોકોની ધરપકડ
ક્યાં છે સેવાભાવી સંસ્થાઓ ? કોરોનાકાળમાં ગુજરાતના મજૂરોની હાલત દયનીય … કોરોના નેગેટીવ ટેસ્ટ કરાવો પછી કામ !
સુરતમાં ફસાયેલા જેતપુર-જામકંડોરણાના વતનીઓને અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ વતન પહોંચાડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article સાવધાન ઈંડિયા ફેમ બે ટીવી અભિનેત્રીને ચોરીના કેસમાં મુંબઈ પોલીસે કરી ધરપકડ
Next Article આપના મહિલા કોર્પોરેટર ઋતાને કથિત લવ સ્ટોરી મોંઘી પડી, પતિ ચિરાગે કહ્યું મારૂ ઘર ભાંગ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up