By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડના પડઘા પડ્યા સુરતમાં : સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનનો ઝંડો સળગાવાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડના પડઘા પડ્યા સુરતમાં : સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનનો ઝંડો સળગાવાયો
GeneralSurat

પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડના પડઘા પડ્યા સુરતમાં : સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનનો ઝંડો સળગાવાયો

HM News
Last updated: 09/08/2021 10:20 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત: સુરતમાં સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં કરવામાં આવેલ તોડફોડની ઘટનામાં વખોડી કાઢી હતી.એટલું જ નહીં,પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.સાથે સાથે તેમને જણાવ્યું હતું કે, હાલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પત્ર લખી આવું કૃત્ય કરનારા વિરુધ પગલાં ભરે, જો પગલા નહીં ભરે તો આગામી દિવસોમાં દિલ્હી જઈ પાકિસ્તાન એમ્બેસીનો વિરોધ કરીશું.

સામાજિક કાર્યકર્તા નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કોઈ પહેલી વાર નથી, અવાર નવાર પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિંદુઓના શોષણ,મંદિર અને મૂર્તિઓ તોડવાની ઘટનાઓ જોવા મળે છે.તા. 30 જુલાઈના રોજ પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાના વીડિયો વાઇરલ થયા હતા.જેને લઈ ભારત સહિત વિદેશમાં રહેતા તમામ ભક્તોની લાગણીને ઠેસ પહોચી છે.

આજે સોશિયો સર્કલ નજીક કાર્યકર્તાઓ સાથે પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પત્ર લખી આવું કૃત્ય કરનારા વિરુધ પગલાં ભરવા પણ જણવ્યું હતું.સાથે જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં દિલ્હી જઈને પાકિસ્તાન એમ્બેસીનો વિરોધ કરીશું અને ભારતમાંથી હટાવવા માગ કરીશું.

પાકિસ્તાનમાં અંધારપટ : વિદેશમાંથી કોલસો ખરીદવાના પૈસા ખતમ, વીજ પુરવઠો અટકી ગયો
અંતે મસ્ક ટ્વિટરના માલિક, ટેસ્લા ચીફે ૪૪ અબજ ડોલરમાં કંપની ખરીદી
અંબાજીની છાપરી ચેકપોસ્ટેથી રૂ.2.27 લાખનું અફીણ ઝડપાયું
આમ આદમી પાર્ટીએ પંજાબમાં ઝાડું નહીં પણ વેક્યુમ ક્લિનર ફેરવ્યું
મુશ્કેલીમાં ટ્રમ્પ:ટ્રમ્પની વિરુદ્ધ ફરી મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે,પદ પર રહીને બીજી વખત એનો સામનો કરનારા પ્રથમ US પ્રેસિડેન્ટ
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાનમાં લાગ્યા જયશ્રી રામ અને હર હર મહાદેવના નારા, હિંદુઓ પર અત્યાચારની સામે કરાચીમાં પ્રદર્શન
Next Article પાકિસ્તાનમાં 8 વર્ષનો બાળક મદ્રેસામાં પાણી પીવા ગયો હતો જે બાબતે ઉશ્કેરાયા હતા કટ્ટરપંથીઓ : હિંદુ મંદિરમાં કરાઈ હતી તોડોફોડ …જાણો શું હતો મામલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up