By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં શિવસેના- ભાજપે ફરી એકત્રિત થવું જરૂરી છે : અભિનેતા વિક્રમ ગોખલે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં શિવસેના- ભાજપે ફરી એકત્રિત થવું જરૂરી છે : અભિનેતા વિક્રમ ગોખલે
GeneralNationalPolitics

મહારાષ્ટ્રમાં શિવસેના- ભાજપે ફરી એકત્રિત થવું જરૂરી છે : અભિનેતા વિક્રમ ગોખલે

HM News
Last updated: 15/11/2021 12:39 PM
HM News
4 years ago
Share
SHARE

– આ માટે હું ઉધ્ધવ ઠાકરે અને ફડણવીસ સાથે ચર્ચા કરીશ

મુંબઈ : શિવસેનાની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ જે ઉદ્દેશ્યથી કરી છે જેના લીધે મરાઠી માણસોને આધાર મળ્યો છે અને રાજ્યમાં આજે જે ચાલી રહ્યું છે તે જોઈને બાળાસાહેબના આત્માને કેટલું દુઃખ થતું હશે તેની કલ્પના થઈ શકે તેમ નથી.હવે જે બહાર રહીને ફક્ત જોઈ શકાય છે.એમાંનો એક હું છું એમ સીનિયર અભિનેતા વિક્રમ ગોખલેએ જણાવ્યું હતું.અત્યારે દેશ સામે સંકટ જોતાં શિવસેના- ભાજપે ફરી એકત્રિત થવું જરૂરી છે.એટલે કે તેમણે હિંદુ- મુસ્લિમ સામે ઈશારો વ્યક્ત કર્યો હતો. મહાવિકાસ આઘાડી કરતાં ભાજપ ફરી શિવસેના સાથે રહેવું જરૂરી છે.

પુણે ખાતે બ્રાહ્મણ મહાસંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિક્રમ ગોખલે ઉપરોક્ત બોલ્યા હતા.તે વેળા વિક્રમ ગોખલેનું સન્માન કરાયું છે.આ વેળા પત્રકારો સાથે સંવાદ સાધતા વિક્રમ ગોખલેએ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.શિવસેના- ભાજપની યુતિ કરવી જરૂરી છે.બન્ને પત્રને એકત્રીત કરવાનો મારો પ્રયત્ન શરૂ છે. હાલની રાજકીય પરિસ્થિતિ જોતા વિક્રમ ગોખલે એકહ્યું કે ભૂલ થઈ છે એમ સમજી તેમના ફોલોઅર્સ હોય તેમણે શિવસેના- ભાજપની યુતિ માટે આગળ પડતી ભૂમિકા ભજવી જરૂરી છે.હું તો આગળ પડતી ભૂમિકા ભજવીશ,એમ વિક્રમ ગોખલેએ જણાવ્યું હતું.

આ મામલે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને ભાજપના નેતા તથા માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરીશ.રાજ્યમાં જે ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. મારી બહેનપણીના ફઈ બાળાસાહેબાની શિવસેનાની મહિલા આઘાડીના પ્રથમ પ્રમુખ હતી.બાળાસાહેબના ભાષણો સાંભળીને ગત ૪૦ વર્ષથી મહારાષ્ટ્ર તૃપ્ત થયું છે.તેમના અવસાન બાદ રાજ્યમાં રાજકારણમાં જે રમત શરૂ છે.તે ખૂબ જ વિચિત્ર સ્તરે પહોંચી ગયું છે.તે જોઈને મરાઠી માણસ કચડાય છે.પ્રત્યેકનું કહેવું છે કે સરકાર ગણત્રી કરવામાં ચૂકી ગઈ છે.એમ વિક્રમ ગોખલેએ જણાવ્યું હતું.

ભૂલ થયેલા ગણિતને યોગ્ય કરવું હોય તો હજી સમય વીતી ગયો નથી.જે સંકટ સામે આપણો દેશ ઊભો છે.તેમાંથી મુક્ત થવું હોય તો ભાજપ અને શિવસેનાને એકત્રીત આવવું જોઈએ.તે સિવાય બીજો કોઈ પર્યાય નથી,એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.શિવસેના- ભાજપને એક કરવામાં મારો જોરદાર પ્રયત્ન શરૂ છે. ફડણવીસને મેં ખુદે પ્રશ્ન પૂછયો કે અઢી વર્ષ શિવસેનાએ આપ્યા હોત તો તમારું શું બગડતું હતું અથવા શિવસેનાનું શું બગડવાનું હતું.મતપેટીનું રાજકારણ કરનારાને લીધે હિંદુ, મુસ્લિમ,બ્રાહ્મણ,દલિતમાં વિવાદ થાય છે.આને દૂર કરવા શિવસેન- ભાજપ વચ્ચે ફરી યુતિ જરૂરી છે.

યુરોપ બની રહ્યુ છે કોરોનાનુ એપીસેન્ટર, કોરાનાના દર્દીઓમાં સતત વધારો
કયા દિગ્ગજ નેતાના પુત્ર અને પૂર્વ કોર્પોરેટરની જાહેરમાં જ તિક્ષ્‍‍ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા?
કોરોના ઈફેક્ટઃ મુખ્યમંત્રી રુપાણીના જાહેર કાર્યક્રમ 31 માર્ચ સુધી મોકૂફ
યસ બેન્ક પ્રકરણે અનિલ અંબાણીની નવ કલાક ઈડી કાર્યાલયમાં પૂછપરછ
પરિવારનો ભેદ ખુલ્યો : રીવાબા ભાજપમાંથી ચૂંટણી લડતા સસરાએ વિવાદિત વીડિયો જાહેર કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article ક્રિપ્ટોકરન્સીને મની લોન્ડરિંગ, ટેરર ફન્ડિંગનો સ્રોત બનવા નહીં દેવાય : કેન્દ્ર
Next Article શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સામે દોઢ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up