By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના આ શહેરમાં ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો, જાણો વિગતો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગુજરાતના આ શહેરમાં ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો, જાણો વિગતો
GeneralGujarat Now

ગુજરાતના આ શહેરમાં ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો, જાણો વિગતો

HM News
Last updated: 14/12/2021 10:15 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનો 1 કેસ  નોંધાયો છે. આ પહેલા જામનગરમાં એક પોઝિટિવ કેસ હતો બાદમાં ઓમિક્રોનના અન્ય બે કેસ મળી આવતા કુલ કેસ ત્રણ થયા હતા.

ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે.આ પહેલા જામનગરમાં એક પોઝિટિવ કેસ હતો બાદમાં ઓમિક્રોનના અન્ય બે કેસ મળી આવતા કુલ કેસ ત્રણ થયા હતા.આજે એટલે કે સોમવારે સુરતમાં વધુ એક કેસ મળી આવતા રાજ્યમાં હવે ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીની સંખ્યા 4 પર પહોંચી છે.

સુરતમાં એક સપ્તાહ પહેલા સાઉથ આફ્રિકાથી આવેલા પ્રવાસીને પરત આવ્યા બાદ ત્રીજીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું સામે આવ્યું છે.આ પહેલા  પ્રવાસી ભારત પરત ફરતાં સમયે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી નેગેટિવ આવ્યો હતો.જેમાં અમદાવાદમાં પણ તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

  • Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસ,56 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ગાંધીનગર : છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 58  કેસ નોંધાયા હતા.તો બીજી તરફ 56 દર્દીઓ રિકવર પણ થયા છે.અત્યાર સુધીમાં કુલ 8,17,543 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક   મોત થયું છે. કોરોના વાયરસના સંક્રમણથી આજે વલસાડમાં 1 મોત થયું છે. આજે  2,56,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે   અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 12, ભાવનગર કોર્પોરેશનમાં 5,કચ્છ 5,નવસારી 4,રાજકોટ કોર્પોરેશન 4,પાટણ 2,સુરત કોર્પોરેશનમાં 2,અમદાવાદ 1,ગાંધીનગર 1,ગાંધીનગર કોર્પોરેશન 1,ગીર સોમનાથ 1,રાજકોટ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 549  કેસ છે.જે પૈકી 05 વેન્ટીલેટર પર છે,જ્યારે 544 નાગરિકો સ્ટેબલ છે. 8,17,543 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.10099 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

વલસાડ પંથકમાં ગાયો ની તસ્કરી વધી,ગાય ચોરનાર ઈસમો ને મહિલાએ ભગાવ્યા!પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો
સરકારના ઇન્ટ્રીમ પેકેજના નિર્ણયને પગલે ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં નારાજગી : વાંચો શું છે નવી માંગ
બારડોલીની સૃષ્ટિ મહિલા કો-ઓપ. ક્રેડિટ સોસાયટીની પ્રથમ સાધારણ સભા મળી
સુરત : હજીરા સ્થિત આઈ.ટી.આઈને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું
સાઉદી અરેબિયા 766 અબજ રૂપિયા ખર્ચીને બનાવશે આઠમી અજાયબી, જાણો શું છે ‘મિરર લાઈન’
Share This Article
Facebook Email Print
Previous Article આમ આદમીને મોંઘવારીથી રાહત નહીં, નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 12 વર્ષની ટોચે પહોંંચ્યો
Next Article હાઈકોર્ટની માનવતા : જેલમાંથી હંગામી જામીન પર છૂટેલા કેદીને કેમ આપી વધુ અઠવાડિયાની રાહત?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up