By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ 8 સપ્તાહ બાદ જ લઈ શકાશે : NTAGI
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ 8 સપ્તાહ બાદ જ લઈ શકાશે : NTAGI
GeneralNational

હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ 8 સપ્તાહ બાદ જ લઈ શકાશે : NTAGI

HM News
Last updated: 21/03/2022 5:33 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022 રવિવાર : વેક્સિનેશન પર ભારતની ટોચની સંસ્થા એનટીએજીઆઈ એ કોવિડ-19 રોધી વેક્સિન કોવિશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝના આઠથી 16 સપ્તાહ વચ્ચે આપવાની ભલામણ કરી છે. સત્તાકીય સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી.વર્તમાનમાં કોવિશીલ્ડનો બીજો ડોઝ રાષ્ટ્રીય કોવિડ-19 વેક્સિનેશન રણનીતિ હેઠળ પહેલા ડોઝના 12-16 સપ્તાહ વચ્ચે આપવામાં આવે છે.

એનટીએજીઆઈએ હજુ સુધી ભારત બાયોટેકના કોવેક્સિનનો ડોઝ આપવાના સમયમાં કોઈ પરિવર્તનની ભલામણ કરી નથી,જેનો બીજો ડોઝ પહેલા ડોઝના 28 દિવસ બાદ જ આપવામાં આવે છે.કોવિશીલ્ડ વિશે ભલામણને હજુ સુધી રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં લાગુ કરવામાં આવ્યો નથી.એક સત્તાકીય સૂત્રએ કહ્યુ,એનટીએજીઆઈની નવીનતમ ભલામણ પ્રોગ્રામેટિક ડેટાથી પ્રાપ્ત વર્તમાન વૈશ્વિક વૈજ્ઞાનિક સાક્ષ્ય પર આધારિત છે.

આ અનુસાર જ્યારે કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ સપ્તાહ બાદ આપવામાં આવે છે તો ઉત્પન્ન એન્ટીબોડી પ્રતિક્રિયા લગભગ 12થી 16 સપ્તાહના અંતરાલ પર ડોઝ આપવા સમાન હોય છે.સૂત્રએ કહ્યુ કે કેટલાક દેશોમાં કોવિડ-19 ના વધતા કેસની વચ્ચે આ નિર્ણયથી બાકીના છ થી સાત કરોડ લોકોને કોવિશીલ્ડનો બીજો ડોઝ મળી જશે.

યસ બેન્કના ગ્રાહકો માટે ખુશખબરઃ ૧૮મી માર્ચે હટશે પ્રતિબંધો
ટ્રાન્સપોર્ટરના લિગ્નાઇટ ભરેલા બે ટ્રકને હાઇવે પર સળગાવી દેવાયા
સુરતમાં વધુ બે કેસ નોંધાતા રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 146 થઈ, 12ના મોત
બારડોલીમાં ઇન્ફેકટેડ લોકોને કોરોન્ટાઈન કરવા 1000 રૂમ તૈયાર કરાયા
ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!
Share This Article
Facebook Email Print
Previous Article નંબર પ્લેટ પર લખાવ્યું- ‘કહી દેજો પાલ સાહેબ આવ્યા હતા’, પોલીસે આપ્યો મસ્ત જવાબ
Next Article બોરિસ જોનસને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીના કર્યા વખાણ કહ્યુ, તેઓ પરિવાર સાથે અમારા દેશમાં રહે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up