By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિન્ડિઝનો વન ડે અને ટી-૨૦ કેપ્ટન પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિન્ડિઝનો વન ડે અને ટી-૨૦ કેપ્ટન પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત
GeneralSports

વિન્ડિઝનો વન ડે અને ટી-૨૦ કેપ્ટન પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત

HM News
Last updated: 21/04/2022 6:01 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા.૨૦ : વેસ્ટ ઈન્ડિઝની વન ડે અને ટી-૨૦ ટીમના કેપ્ટન પોલાર્ડે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.વિન્ડિઝના ૩૪ વર્ષના ધુરંધર ઓલરાઉન્ડર પોલાર્ડે સોશિયલ મીડિયામાં વિડિયો મેસેજ પોસ્ટ કરીને કહ્યું હતુ કે, ગંભીરતાપૂર્વકની વિચારણા બાદ મેં આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનું નક્કી કર્યું છે.પોલાર્ડ હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઇપીએલ રમી રહ્યો છે.પોલાર્ડે વર્ષ એપ્રિલ, ૨૦૦૭માં સાઉથ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય વન ડેમાં પ્રવેશ મેળવ્યો હતો.તે ૧૨૩ વન ડે રમ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૦૮માં ટી-૨૦માં પ્રવેશ મેળવનારા પોલાર્ડે ૧૦૧ આંતરરાષ્ટ્રીય મેચીસમાં વિન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.તે વર્ષ ૨૦૧૨માં ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમનો સભ્ય હતો.જોકે ૨૦૧૬માં વિન્ડિઝ ફરી ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે તે ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાં સામેલ નહતો.તેને વર્ષ ૨૦૧૪ ડિસેમ્બરમાં સેમી અને બ્રાવોની સાથે ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.ત્યાર બાદ વિન્ડિઝની ટીમ બોર્ડ સાથેના પગાર વિવાદને પગલે ભારત પ્રવાસ અધૂરો છોડી જતી રહી હતી. આખરે તેનું જુન, ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન થયું હતુ. તેને ૨૦૧૯માં વન ડે અને ટી-૨૦નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.તેણે કુલ મળીને ૬૧ વ્હાઈટબોલ મેચીસ માં ટીમનુ સુકાન સંભાળ્યું હતુ.જેમાંથી ૨૫ તેઓ જીત્યા હતા અને ૩૧માં હાર્યા હતા.જ્યારે પાંચ મેચ અનિર્ણિત રહી હતી.

કોરોનાના દર્દીએ મહિલા ડોક્ટર પર કરી અશ્લિલ ટિપ્પણી, હોસ્પિટલમાં હંગામો
શું બાબા રામદેવે ચુકવવા પડશે 1000 કરોડ રૂપિયા? IMA એ મોકલી નોટિસ અને કરી આ માંગ..બાબા ભરાયા બરાબરના ?
ટેરર ફંડીગની તપાસ માટે એનએઆઈ દાઉદના ભાઈ ઈબ્રાહિમનો કબજો લેશે
ચાઈનાએ માછલીના કન્ટેનરો રિજેક્ટ કરતા માછીમારોને રૂ.૩૦ કરોડની નુક્સાની
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના નામ પર કોંગ્રેસ હાઇકમાન્ડે લગાવી આખરી મહોર
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ, આજની મેચ થઇ શકે છે રદ
Next Article ભર ઉનાળામાં તોળાઈ રહ્યુ છે ગંભીર વીજ સંકટ, દેશમાં 150માંથી 81 પાવર પ્લાન્ટમાં કોલસાની કટોકટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up