By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શિવસેનામાં બળવોઃ ઉદ્ધવ ઠાકરેનું નામ ખરડાયું, દેવેન્દ્ર ફડણવીસનું કદ વધ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શિવસેનામાં બળવોઃ ઉદ્ધવ ઠાકરેનું નામ ખરડાયું, દેવેન્દ્ર ફડણવીસનું કદ વધ્યું
GeneralMumbai

શિવસેનામાં બળવોઃ ઉદ્ધવ ઠાકરેનું નામ ખરડાયું, દેવેન્દ્ર ફડણવીસનું કદ વધ્યું

HM News
Last updated: 23/06/2022 7:29 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : તા.23 જૂન 2022,ગુરૂવાર : મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનામાં જે બળવો સર્જાયો છે તેના કારણે મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં મુકાઈ છે.શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે જે પ્રકારે બાગી વલણ અપનાવ્યું છે તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વ્યાપ્યો છે.આ સમગ્ર ઘટનાક્રમથી મહારાષ્ટ્રના રાજકારણના 4 દિગ્ગજ નેતાઓ પર શું અસર પડી અને ભવિષ્યમાં શું થઈ શકે તે જોઈએ.

શિવસેનામાં ઘણાં લાંબા સમયથી બગાવતના તણખા દેખાઈ રહ્યા હતા.ત્યાર બાદ રાજ્યસભા તથા વિધાન પરિષદની ચૂંટણીઓમાં તેને હવા મળી.મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શિવસેનામાં જે પ્રકારે મતભેદો સર્જાયા તેનો લાભ મેળવવામાં સફળ રહ્યા.પરિણામે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં ક્રોસ વોટિંગના કારણે ભાજપને રાજ્યસભા તથા વિધાન પરિષદની ચૂંટણીઓમાં વધારાનો એક-એક સદસ્ય મળી ગયો.

શિવસેનામાં મતભેદોના કારણે પ્રથમ વખત આટલા મોટા સ્તરે બળવો સર્જાયો છે.પાર્ટી પ્રમુખ તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ સંકટનો સામનો કરવો તે અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષા સમાન છે.આ સ્પષ્ટ સંકેત છે કે,તેમની પાર્ટી તથા ધારાસભ્યો પરની પકડ નબળી પડી છે.આ બધા કારણોસર પાર્ટીમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.ઉપરાંત તેમનું સ્વાસ્થ્ય પણ ઠીક નથી.ત્યારે હવે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે તથા તેમના સમર્થકોને મનાવવામાં સફળ થશે કે નહીં તે જોવાનું રહ્યું.

સમજદાર મુસ્લિમો મારી સાથે કારણ કે તમારા સુખ માટે કામ કર્યું : PM મોદી
લોકડાઉન : બોલીવુડને રુપિયા 8 લાખ કરોડથી વધુના નુકસાનની ધારણા
શું રાખી સાવંતે લગ્ન કરીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો? ‘ડ્રામા ક્વિન’ના ભાઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો
તબીલીગ અંગે રિપોટિંગ કરવા સામે ધમકીઓ, NBAની કાર્યવાહીની માંગ
ઈ-કોમર્સ કંપનીઓ અને નાના વેપારીઓ વચ્ચે જંગ છેડાયો
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી બળવાખોરો અને BJP ઉપર નિશાન તાક્યું
Next Article તજિંદર બગ્ગાએ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ નોંધાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up