By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાળ ઠાકરે સ્મારકના નિર્માણ માટે તમામ નિયમોનું પાલન કરાયું :સુધરાઈએ HCને જણાવ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બાળ ઠાકરે સ્મારકના નિર્માણ માટે તમામ નિયમોનું પાલન કરાયું :સુધરાઈએ HCને જણાવ્યું
GeneralMumbai

બાળ ઠાકરે સ્મારકના નિર્માણ માટે તમામ નિયમોનું પાલન કરાયું :સુધરાઈએ HCને જણાવ્યું

HM News
Last updated: 15/07/2022 6:01 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈમાં શિવસેનાના સ્થાપક સ્વ.બાળ ઠાકરેના સ્મારકના નિર્માણ માટે તમામ આવશ્યક પ્રક્રિયાઓ અનુસરવામાં આવી હતી.બાળ ઠાકરેનું નવેમ્બર ૨૦૧૨માં બાંદરા ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતુંબૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને હેરિટેજ પૅનલે ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે મુંબઈમાં શિવસેનાના સ્થાપક સ્વ.બાળ ઠાકરેના સ્મારકના નિર્માણ માટે તમામ આવશ્યક પ્રક્રિયાઓ અનુસરવામાં આવી હતી.બાળ ઠાકરેનું નવેમ્બર ૨૦૧૨માં બાંદરા ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.

કૉર્પોરેશન અને મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી(એમએચસીસી)એ શિવાજી પાર્ક વિસ્તારમાં મેયરના બંગલાને બાળ ઠાકરેના સ્મારકમાં રૂપાંતરિત કરવાના ૨૦૧૭માં મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજીના પ્રતિભાવમાં ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ.એસ.કર્ણિકની ડિવિઝન બેન્ચ સમક્ષ ઍફિડેવિટ્સ સુપરત કરી હતી.કૉર્પોરેશનની ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે‘મે ૨૦૧૮માં રાજ્ય સરકારે મેયરના બંગલાને‘બાળ ઠાકરે રાષ્ટ્રીય સ્મારક’માં બદલવાની મંજૂરી આપી હતી અને લૅન્ડ રિઝર્વેશનને ગ્રીન ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવવામાં આવ્યું હતું.આ રૂપાંતરણ મહારાષ્ટ્ર રીજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ(એમઆરટીપી)ઍક્ટની જોગવાઈઓને અનુસરીને કરવામાં આવ્યું હતું.એમએચસીસીની ઍફિડેવિટમાં જણાવ્યા અનુસાર મેયરનો બંગલો ગ્રેડ-ટૂ-બી હેરિટેજ ઇમારત હતી અને કમિટીએ સ્મારકના નિર્માણ માટે તમામ આવશ્યક એનઓસી આપ્યાં હતાં.ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટ માટે પરવાનગી ન હોવાનો પિટિશનમાં થયેલો આક્ષેપ સાચો નથી.હાઈ કોર્ટ આ મામલે ૨૫ ઑગસ્ટે સુનાવણી હાથ ધરશે.

સુરત જિલ્લા પંચાયત દ્વારા 1 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનીંગની કામગીરી
બારડોલીમાં કમોસમી વરસાદના ઝાપટાંએ ખેડૂતોની ચિંતા વધારી
ભારતનો વિકાસ દર ઘટીને થઈ જશે 2.5 ટકા : મૂડીઝ
ખાનગીકરણ પાછળ આવો છે PMનો માસ્ટર પ્લાન !
ગોકળગાયની ગતિએ કામ કરે છે ગુજરાતનું સાયબર ક્રાઈમ વિભાગ, ઢગલાબંધ કેસનો કોઈ નિવેડો નહિ
Share This Article
Facebook Email Print
Previous Article વસઈ નજીક હા​​ઇવે પર આવેલા લોઢાધામ પાસે ભરાયાં પાણી
Next Article ગેરકાયદે હોર્ડિંગ્સ લગાડવા જ કેમ દો છો? : હાઈ કોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up