By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેતા હિન્દુઓમાં 60% ઘટાડો થયો, પહેલા અહીં સાંજના સમયે હિંદુઓ અનાજ અને પૈસાની વહેંચણી કરતા જોવા મળતા…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેતા હિન્દુઓમાં 60% ઘટાડો થયો, પહેલા અહીં સાંજના સમયે હિંદુઓ અનાજ અને પૈસાની વહેંચણી કરતા જોવા મળતા…
General

નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેતા હિન્દુઓમાં 60% ઘટાડો થયો, પહેલા અહીં સાંજના સમયે હિંદુઓ અનાજ અને પૈસાની વહેંચણી કરતા જોવા મળતા…

HM News
Last updated: 19/07/2022 7:47 AM
HM News
4 years ago
Share
SHARE

નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેતા હિન્દુઓમાં 60% ઘટાડો થયો આ કહેવું છે અલી મુસા નિઝામીનું.તેઓ દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહના દિવાન છે.નિઝામીના કહેવા પ્રમાણે તેઓ 84 ​​વર્ષના છે અને તેમણે ઘણા દશકા જોયા છે. પણ આવો સમય ક્યારેય જોયો નથી.તેમના મતે આ ‘દ્વેષ’ વધુ વધશે.તેઓ દાવો કરે છે કે આ નફરતના પ્રચારને કારણે દરગાહમાં જનારા હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

નિઝામીના જણાવ્યા અનુસાર નિઝામુદ્દીનની દરગાહમાં જનારા હિન્દુઓની સંખ્યામાં એક વર્ષમાં લગભગ 60 ટકાનો ઘટાડો થયો છે.તેઓ જણાવે છે કે પહેલા ઘણા હિંદુઓ અહીં આવતા હતા.દરરોજ બપોરે 2 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દરગાહ પર આવનારાઓમાં ઘણા લોકો હિંદુઓ હતા.પરંતુ હવે માત્ર ગણ્યા-ગાંઠ્યા જ હિંદુઓ અહી આવે છે.તેમણે કહ્યું કે પહેલા હિંદુઓ પણ અહીં ભંડારો રાખતા હતા.લગભગ રોજ તેઓ ભોજન અને પૈસાનું દાન કરતા હતા.પરંતુ હવે એવું કશું રહ્યું નથી.

નિઝામુદ્દીનની ગલીમાંથી હિન્દુ ગાયબ

રવિવારે (17 જુલાઈ 2022)ના રોજ જ્યારે એક ખાનગી મિડિયા જૂથના સભ્યોની ટીમ દરગાહ પર ગઈ ત્યારે નિઝામી જે કહી રહ્યા હતા તે દેખાઈ પણ રહ્યું હતું.મુખ્ય રસ્તા પરથી ઉતરીને દરગાહ તરફ જવાનો રસ્તો પકડ્યો ત્યારે ખૂબ ભીડ હતી.પરંતુ હિન્દુઓ દેખાતા ન હતા, ન તો રસ્તામાં કે ન દરગાહની અંદર. દરગાહમાં લગભગ 2 કલાક વિતાવીને અમે પરત ફરી રહ્યા હતા ત્યારે પણ સ્થિતિ એવી જ હતી.

અમને ઘણા લોકો એવું કહેતા જોવા મળ્યા કે રાત્રે 2 વાગ્યા સુધી અહીં આવી ચહેલ-પહેલ ચાલે છે.પરંતુ કેમેરા સામે આ વાત સ્વીકારવા કોઈ તૈયાર નહોતું કે અજમેરની દરગાહની જેમ અહીં પણ દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને તેની અસર તેઓની આજીવિકા પર પણ પડી રહી છે.શરૂઆતમાં નિઝામી પોતે,સૂફીવાદના શાનમાં કસીદો પઢતા,અમને કહી રહ્યા હતા કે અહીં દરેક જાતિના લોકો આવે છે.હિંદુ-મુસ્લિમ અને સરદાર પણ.ઉપર-ઉપરી પ્રશ્નો બાદ જયારે તેઓ ખુલતા ગયા, ત્યારે તેઓએ એ હકીકત સ્વીકારી કે દરગાહની મુલાકાત લેતા હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

નિઝામીના જણાવ્યા અનુસાર દરગાહની મુલાકાત લેતા હિંદુઓની સંખ્યામાં ઘટાડો અચાનક નથી થયો.લગભગ એક વર્ષથી આમ જ થઇ રહ્યું છે.તેઓ કહે છે કે હિન્દુઓમાં એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આ કબર છે.અહીં પૂજા કરવાથી કંઈ થવાનું નથી.મંદિર જાઓ (પોતાની વાતને વજનદાર બનાવવા માટે, તે કોઈ એવા દુબેજીનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના કહેવા પ્રમાણે અમેરિકામાં રહે છે.તેમના મિત્રો છે.દરગાહ પર આવતા રહે છે.દીવાનના કહેવા પ્રમાણે દુબેજીએ પણ તેમને આવો પ્રચાર કર્યો હતો. તેવું કહેવામાં આવ્યું હતું. ).

એક સમયે અહી અનેક હિંદુઓ જોવા મળતા હતા

નિઝામી વધુમાં જણાવે છે કે હિન્દુ ભાઈઓ સારા લોકો છે પરંતુ આ પ્રચાર તેમનામાં નફરત પેદા કરી રહ્યો છે.જ્યારે અમે તેમને નૂપુર શર્મા પરના તાજેતરના વિવાદ,ઉદયપુરમાં કન્હૈયા લાલની ઘાતકી હત્યા,અજમેર દરગાહ સાથે જોડાયેલા લોકોના ઉશ્કેરણીજનક નિવેદનોની અસર વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ બધું થતું રહે છે.લોકો હંમેશા ધર્મની લડાઈમાં વ્યસ્ત રહે છે.પરંતુ આ દરગાહ શાંતિનો સંદેશ આપે છે.પ્રેમનો સંદેશ આપે છે.આ સ્થળોએ હિન્દુઓનું આગમન ઓછું થયું છે કારણ કે તેમની વચ્ચે લાંબા સમયથી નફરત ફેલાઈ રહી છે.દરગાહના માર્ગ પર તબલીગી જમાતનો મરકઝ છે જે કોરોના સમયગાળા દરમિયાન કુખ્યાત બન્યો હતો.નિઝામી એ ઘટનાની અસરને પણ નકારે છે.તેઓ કહે છે કે તેની કોઈ અસર નથી.મરકઝમાં માત્ર મુસ્લિમો જ આવે છે.આ તમામ જાતિના લોકોનું સ્થાન છે.પરંતુ તેનો પણ ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

અમે નિઝામીને પૂછ્યું કે જ્યારે પણ હિંદુઓ આટલી સંખ્યામાં અહીં આવતા હતા ત્યારે શું તેમની પણ દરગાહની ગલીમાં દુકાનો હોય છે? શું એ દુકાનો આજે પણ ચાલે છે? હસતાં હસતાં નિઝામીએ અમારા પ્રશ્નનો જવાબ ન આપ્યો, પરંતુ કહ્યું કે – મારો નોકર હિંદુ છે.અહીં ઘણા હિંદુઓ સેવા આપે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ”સાંપ કે ખૌફ સે જંગલ નહીં છોડા કરતે”, શાયરાના અંદાજમાં સંજય રાઉતની વધુ એક ટ્વીટ
Next Article અમદાવાદ જુહાપુરાનો કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરા પકડાયો, અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે કુલ 30 કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up