By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પંજાબથી આવેલા આપના ગુંડાઓએ સુરતીઓ પર લાઠીઓ વરસાવ્યાનો આરોપ, કેજરીવાલે અફવા ફેલાવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પંજાબથી આવેલા આપના ગુંડાઓએ સુરતીઓ પર લાઠીઓ વરસાવ્યાનો આરોપ, કેજરીવાલે અફવા ફેલાવી
GeneralGujarat NowPolitics

પંજાબથી આવેલા આપના ગુંડાઓએ સુરતીઓ પર લાઠીઓ વરસાવ્યાનો આરોપ, કેજરીવાલે અફવા ફેલાવી

HM News
Last updated: 29/11/2022 9:59 AM
HM News
3 years ago
Share
SHARE

સોમવારના રોજ સુરતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક રોડ શો યોજાયો હતો.બાદમાં સોશિયલ મીડિયા પર આપ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા એવી વાત કરવામાં આવી કે AAPની રેલી પર ભાજપના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો છે.જે બાદ અમુક વિડીયો સામે આવ્યા તેનાથી કંઈક અલગ જ સત્ય સામે આવ્યું હતું.

અહેવાલો અનુસાર આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે ખુદ એક નિવેદન આપીને AAPની રેલી પર પથ્થરમારો થયો હોય તેવો આરોપ લગાવ્યો હતો.કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે, પથ્થરબાજ BJP. અત્યારે હું આવી રહ્યો હતો તો તેઓએ મારા પર પથ્થર ફેંક્યા.મારો વાંક શું? જો 27 વર્ષમાં કોઈ કામ કર્યું હોત તો મારા પર પથ્થર ફેંકવાની જરૂર ન પડતી.

पत्थरबाज़ BJP!

अभी मैं आ रहा था तो इन्होंने मुझ पर पत्थर फेंके।मेरा क्या कसूर?

अगर 27 साल कुछ काम कर लेते तो मुझ पर पत्थर फेंकने की ज़रूरत नहीं पड़ती

इनका नेता कहता है-हम केजरीवाल के पैर तोड़ देंगे,आंख फोड़ देंगे क्योंकि मैं School-Hospital की बात करता हूँ

-CM @ArvindKejriwal pic.twitter.com/xmiZcgsk35

— AAP (@AamAadmiParty) November 28, 2022

પોલીસનું નિવેદન

આ સમગ્ર હોબાળા બાદ સુરત ઝોન-3ના DCP પિનાકીન પરમારે પોતાનું આધિકારિક પ્રેસ સ્ટેટમેન્ટ આપ્યું હતું. DCP પરમારે કહ્યું કે, સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રીનો એક રોડ શો હતો.કેજરીવાલને Z કક્ષાની સુરક્ષા અપાઈ હતી.આ રેલીમાંસુરત પોલીસે પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.એક અફવા એવી ફેલાઈ હતી કે રેલીમાં પથ્થરમારો થયો છે.પરંતુ આવી કોઈ ઘટના બની ન હતી.પોલીસ પાસે પણ આવી કોઈ માહિતી આવી નથી.પરંતુ કાર્યકરો વચ્ચે સામાન્ય બોલચાલ થઇ હતી,જેમાં પોલીસે તેમને છુટા પાડીને રેલી શાંતિપૂર્ણ રીતે પુરી કરાવી હતી.આમ, સુરત પોલીસે પથ્થરમારાની વાતને અફવા ગણાવી હતી અને આવી કોઈ જ ઘટનાને નકારી કાઢી હતી.

गुजरात के #Surat में जब AAP की रैली में सामान्य नागरिकों ने मोदी मोदी के नारे लगाये तो आप पार्टी के कार्यकर्ताओं ने उन पर लाठियां बरसाई ।
पंजाब से आये हुए गुंडों ने गुजरातियों को डराया धमकाया ।।

गुजरातियो सावधान #Gujarat को दिल्ली पंजाब नही बनने देना है pic.twitter.com/K2mXeBE86T

— Vrajesh Unadkat (@unadkat_vrajesh) November 28, 2022

આપ સમર્થકોએ સામાન્ય લોકો પર કર્યો લાઠીચાર્જ

આ જ રેલીના અમુક વિડીયો સોંઢીયલ મીડિયા પર ફરી રહ્યા છે જે આ રેલીમાં જે માથાકૂટ થઇ હતી તેનું ખરું કારણ બતાવતા નજરે પડી રહ્યા છે.સુરાતના વોર્ડ નંબર 21 ના કાઉન્સિલર વ્રજેશ ઉનડકટે બે વિડીયો મૂકીને કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાતના સુરતમાં AAPની રેલીમાં સામાન્ય નાગરિકોએ મોદી મોદીના નારા લગાવ્યા ત્યારે AAPના કાર્યકરોએ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.પંજાબથી આવેલા ગુંડાઓએ ગુજરાતીઓને ધમકાવ્યા.ગુજરાતીઓ સાવધાન.ગુજરાતને દિલ્હી પંજાબ ન બનવા દેવાય.તેમણે મુકેલા પહેલા વીડિયોમાં આપ કાર્યકર્તાઓ સામાન્ય લોકો પર લાઠીચાર્જ કરતા નજરે પડ્યા હતા અને બીજા વીડિયોમાં ગુજરાત બહારના આપ કાર્યકર્તાઓ ગુજરાતી યુવકને ધમકાવતા નજરે પડ્યા હતા.

આવતીકાલે સુરત મોદીજી ના રોડ શો માં કેજરીવાલ ના નારા લાગ્યા તો કોઈ ને કઈ ના કર્યું…અને આજે @ArvindKejriwal ના રોડ શો માં મોદીના નારા લાગ્યા તો આપ પાર્ટી ના કાર્યકર્તાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા..આ લોકો સત્તામાં નથી તોય આવું કરે છે તો ક્યાં થી મોકો અપાય..#ભાજપ_આવે_છે @BJP4Gujarat pic.twitter.com/bjWFPveKLx

— Kanak (@Sarpanch_99) November 28, 2022

અન્ય એક વિડીયો વધુ સ્પષ્ટ છે.તેમાં દેખાય છે કે જયારે કેજરીવાલની રેલી નીકળી રહી હતી ત્યારે સ્થાનિક લોકો ‘મોદી-મોદી’ ના નારા લગાવીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા.એવામાં અમુક આપ કાર્યકર્તાઓ હાથમાં આપના જંડા લઈને ત્યાં આવી પહોંચ્યા.અને જોત જોતામાં તેઓએ તે જંડામાં ભરાવેલ મોટી લાકડીઓ વડે સ્થાનિક લોકો પર હુમલો કરી દીધો હતો.આમ ઘટનાના વિડીયો અને પોલીસના આધિકારિક નિવેદન પરથી જાણી શકાય છે કે સુરતમાં AAPની રેલી પર પથ્થરમારો થયો એ માતર એક અફવા હતી અને એનાથી ઉલટ આપ કાર્યકર્તાઓ,જે ગુજરાત બહારથી લવાયેલા (મુખ્યત્વે પંજાબથી) જાણતા હતા,તેઓએ સામાન્ય નાગરિકો પર લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો હતો.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં કથિત પથ્થરમારા મુદ્દે આપે ભાજપ પર આરોપ લગાવ્યા બાદ હવે મહેસાણાનો આખલો પણ ભાજપનો નીકળ્યો!
Next Article ગોપાલ ઇટાલિયાએ AAP માટે ઉભું કર્યું ધર્મ-સંકટ : સ્વામિનારાયણ સંપ્રદાયને ‘Bullshit’ અને ભક્તોને કહ્યા ‘ખોટા’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up