By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વ આદિવાસી દિવસે માનગઢનો ઇતિહાસ ખાસ યાદ આવે, જાણો કઈ ઘટના જોડાયેલી છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Featured > વિશ્વ આદિવાસી દિવસે માનગઢનો ઇતિહાસ ખાસ યાદ આવે, જાણો કઈ ઘટના જોડાયેલી છે
FeaturedGeneral

વિશ્વ આદિવાસી દિવસે માનગઢનો ઇતિહાસ ખાસ યાદ આવે, જાણો કઈ ઘટના જોડાયેલી છે

HM News
Last updated: 09/08/2023 9:24 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીકંદરામાં વસેલુ માનગઢધામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંતું પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજારોની સંખ્યામાં બ્રિટીશરો ભૂરેટીયાઓના દમન-શોષણને વશ નહી થતા નિર્મમ હત્યા કરી જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતા વધારે ભયંકર બર્બરતા વ્હોરી તા.૧૭-૧૧-૧૯૧૩ ના રોજ શહાદત થયેલા ૧૫૦૭ આદિવાસીઓ આજેપણ યાદ આવ્યા વિના કોઇને રહેતા નથી.ભીલોના ભેરૂ અને આદિવાસીઓના ગુરૂ ગોવિંદ અને માનગઢ સૌના મનમાં વસ્યા વિના રહેતા નથી.

માનગઢના ઇતિહાસને ઢંઢોળતા- અંગ્રેજોની બર્બરતા અને ભીલોનો ભરોસો અને ગુરુ ગોવિંદનું ગામઠી જીવન સાદુજીવન છતા પરાક્રમી,જેલવાસ,કષ્ટ અને કટિબધ્ધતા સત્યનો સાથ સ્વાતંત્ર્યની ચાહના સાથે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવા માટે સંપસભાના નામે ભગત આંદોલન ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ વિસ્તારમાં જન આંદોલન થઇ ગુરૂ વાણીના રૂપમાં સંતવાણી સતસંગના સથવારે પહાડી પ્રદેશમાં પ્રકાશની જેમ પથરાઇ ચૂક્યુ છે.માનગઢ ક્રાંતિના પ્રણેતા એવા શ્રી ગોવિંદ ગુરૂ અને આદિવાસીઓની યાદમાં દર વર્ષે ભરાતો માગશર સુદ પુનમનો મેળો માનગઢ ખાતે ભરાય છે.

આદીવાસીઓમાં એક કહેવત છે કે, પીયરમાં ગયેલી સ્ત્રી અને ડુંગરે ચડેલો ભીલ ક્યારે પાછો આવે તે નક્કી નહી મતલબમાં જલદી પાછો આવતો નથી અને મન પડે તેટલો સમય રહે છે.અહીં આવતા ભક્તો સંતો સાધુઓ પણ આદિવાસી સમાજના હોય છે.રાજસ્થાન-ગુજરાત સરકારે આ સ્થળે હવે રોડ રસ્તા પ્રદર્શન કક્ષ તથા હોલની વ્યવસ્થા તેમજ કિર્તી સ્થળ સ્થાપિત કર્યું છેઅને ગુરૂ ગોવિંદની યાદમાં ગુરૂ ગોવિંદ સ્મૃતિ વન અને ગુરૂ ગોવિંદની પૂર્ણ કદની પ્રતિમા તેમજ અંગ્રેજી હકુમતનુ ચિત્રાંકન કરી ઇતિહાસને દ્રશ્યના રૂપમાં અંકિત કરી આદિવાસીઓની શ્રધ્ધા અને આસ્થામાં એકવધારો કર્યો છે.જે આવકાર દાયક બાબત છે.

કૃષ્ણનગરમાં ઇલેકટ્રીક કરંટ લાગતા એક કલાકમાં જ યુવકનું કરુણ મોત
વલસાડ ઉત્તર વનવિભાગ દુલર્ભ વૃક્ષોનું સંવર્ધન સાથે વનક્ષેત્રને નવપલ્લવિત કરશે
નર્મદામાં કેન્દ્રીય મંત્રાલયની ટીમના ધામા, અતિવૃષ્ટિના અસરગ્રસ્ત ખેડૂતો-ગામલોકો સાથે કર્યો સંવાદ
5 જણને ઠાર કરવાના 23 વર્ષ જૂના કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન દોષમુક્ત
પ્રદૂષણ ફેલાવવા બદલ 4 સરકારી કંપનીઓને 286 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ
Share This Article
Facebook Email Print
Previous Article ભરૂચ અને નર્મદાની 3 પાલિકાની 7 બેઠકોની પેટા ચૂંટણીમાં 5 પર ભાજપ, એક-એક કોંગ્રેસ અને અપક્ષના ફાળે
Next Article રાજપીપળામાં હિન્દુઓને ગમતું થયું, નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટે 8 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up