By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખાલિસ્તાની ભાગલાવાદી ગુરુપતવંત સિંહ ઉર્ફે પન્નૂએ ઔકયું ઝેર : G20 સંમેલનને ખોરવવા મુસ્લિમોને ઉશ્કેર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ખાલિસ્તાની ભાગલાવાદી ગુરુપતવંત સિંહ ઉર્ફે પન્નૂએ ઔકયું ઝેર : G20 સંમેલનને ખોરવવા મુસ્લિમોને ઉશ્કેર્યા
GeneralInternational

ખાલિસ્તાની ભાગલાવાદી ગુરુપતવંત સિંહ ઉર્ફે પન્નૂએ ઔકયું ઝેર : G20 સંમેલનને ખોરવવા મુસ્લિમોને ઉશ્કેર્યા

HM News
Last updated: 04/09/2023 8:04 AM
HM News
2 years ago
Share
SHARE

– ઓડિયો મેસેજ જારી કરી કાશ્મીરી મુસ્લિમોને કહ્યું – જાઓ દિલ્હી, G-20 સંમેલન (G20 Summit)માં અવરોધ પેદા કરો
– પન્નુએ મુસ્લિમોને કહ્યું હતું કે તે જુમ્માની નમાઝ અદા કર્યા બાદ પ્રગતિ મેદાન તરફ કૂચ યોજે
Updated: Sep 4th, 2023

ખાલિસ્તાની ભાગલાવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક ગુરુપતવંત સિંહ પન્નુએ ફરી ઝેર ઓક્યું છે.તેણે એક ઓડિયો મેસેજ દ્વારા કાશ્મીરના મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.તેણે કહ્યું કે જાઓ દિલ્હી, G-20 સંમેલન (G20 Summit)માં અવરોધ પેદા કરો.

9-10 સપ્ટેમ્બરે G20 Summit નું આયોજન થવાનું

દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે G20 Summit નું આયોજન થવાનું છે.પન્નુએ મુસ્લિમોને કહ્યું હતું કે તે જુમ્માની નમાઝ અદા કર્યા બાદ પ્રગતિ મેદાન તરફ કૂચ યોજે.આ જગ્યાએ જ શિખર સંમેલનનું આયોજન થવાનું છે.

પન્નુએ આપી ધમકી

આ દરમિયાન ગુરુપતવંત સિંહ પન્નુએ ધમકી આપી હતી કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવાશે.અધિકારીઓનું માનવું છે કે પન્નુના ઓડિયો મેસેજથી આઈએસઆઈ અને K2(કાશ્મીર-ખાલિસ્તાન) એજન્ડાની જાણ થઈ છે.

દિલ્હીના મેટ્રો સ્ટેશને ભારતવિરોધી સૂત્રો લખાયા હતા

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ખાલિસ્તાની ભાગલાવાદીઓ દ્વારા ભારતને બદનામ કરવા માટે પ્રયાસો કરાયા હતા.થોડા દિવસ પહેલાં જ દિલ્હીના મેટ્રો સ્ટેશન પર ખાલિસ્તાન સમર્થક સૂત્રો લખી દેવાયા હતા.આ મામલે બે લોકોની ધરપકડ કરાઈ હતી જે SFJ સાથે સંકળાયેલા હતા.

સાંણદના પ્રાંત અધિકારીએ સોસાયટીના પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આંચકો, સેશન્સ કોર્ટે અરજી ફગાવી
5 જણને ઠાર કરવાના 23 વર્ષ જૂના કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન દોષમુક્ત
ઉત્તરપ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલો વિધર્મી યુવક ઝડપાયો, પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
ભારતમાં ગરીબોની મદદ માટે ખર્ચવા પડશે 65,000 કરોડ રૂપિયાઃ રાહુલ ગાંધીને રઘુરામ રાજનનો જવાબ
Share This Article
Facebook Email Print
Previous Article કેનેડામાં વિવાદિત ખાલિસ્તાની જનમતસંગ્રહ રદ
Next Article વડોદરા ગુરુકુળના સ્વામીનું વિવાદસ્પદ નિવેદન, કહ્યું કે ગગનમાં તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up