By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈઝરાયલે કહેર વર્તાવ્યો, હમાસનો વધુ એક મોટો લીડર ઠાર : ગાઝામાં 25, લેબેનોનમાં 13નાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈઝરાયલે કહેર વર્તાવ્યો, હમાસનો વધુ એક મોટો લીડર ઠાર : ગાઝામાં 25, લેબેનોનમાં 13નાં મોત
GeneralInternational

ઈઝરાયલે કહેર વર્તાવ્યો, હમાસનો વધુ એક મોટો લીડર ઠાર : ગાઝામાં 25, લેબેનોનમાં 13નાં મોત

HM News
Last updated: 05/11/2024 11:38 AM
HM News
9 months ago
Share
SHARE

ઈઝરાયલ અને હમાસ-હિઝબુલ્લાહ વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જાય છે.શુક્રવારે ગાઝાના કેન્દ્રમાં ઇઝરાયલના હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા.મૃતકોમાં પાંચ બાળકો સામેલ હતા.જ્યારે અગાઉ ગુરુવારે નુસીરતમાં શરણાર્થી કેમ્પ પર કરાયેલા બે હુમલામાં 16 લોકો માર્યા ગયા હતા.બીજી બાજુ લેબનોનમાં પણ ઈઝરાયલે કહેર વર્તાવ્યો હતો.જ્યાં હવાઈ હુમલા દરમિયાન 13 લોકો માર્યા ગયા હતા.

ઈઝરાયલ બન્યો કાળ!

ઈઝરાયલી એરફોર્સ દ્વારા ગુરુવાર-શુક્રવારની રાત્રે રાજધાની બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં અનેક હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા.આ હુમલાઓમાં ઘણી ઈમારતો ધ્વસ્ત કરી દેવાઈ હતી.જેના કાટમાળ નીચે ઘણાં લોકો દટાયા હોવાની આશંકા છે.આ દરમિયાન, અમેરિકન રાજદ્વારીઓ લેબેનોનમાં યુદ્ધવિરામને લઈને એક્ટિવ થયા છે.ઈઝરાયલે એ પણ સંકેત આપ્યો છે કે જો તેની માગણીઓ પૂરી કરાશે તો યુદ્ધવિરામ થઇ શકે છે.

હમાસનો વધુ એક વરિષ્ઠ લીડર ઠાર

ઇઝરાયલી સૈન્યએ શુક્રવારે જણાવ્યું હતું કે અમે ખાન યુનિસમાં હમાસના વધુ એક વરિષ્ઠ અધિકારી ઇઝ અલ-દિન કસાબને હવાઈ હુમલામાં ઠાર માર્યો છે.પેલેસ્ટિનિયન જૂથે એક નિવેદનમાં કસાબની શહીદી પર શોક વ્યક્ત કર્યો હતો.હમાસના સૂત્રોએ જણાવ્યું હતું કે કસાબ ગાઝામાં સ્થાનિક જૂથનો અધિકારી હતો,પરંતુ તે નિર્ણય લેવાની રાજકીય સમિતિના સભ્ય નહોતા.

ભરૂચ : વટારીયા સુગરના ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ 85 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ
મહારાષ્ટ્રની સરકારી કચેરીમાં મરાઠી અનિવાર્ય: નિયમભંગ સામે અધિકારીઓનું ઈન્ક્રીમેન્ટ રોકાશે
ઓવરટેક કરવા બાબતે યુવકને ઢોર માર મારતા મોત, એકની ધરપકડ
આવકવેરા વિભાગે 89.20 લાખ કરદાતાઓને આપ્યુ 1.45 લાખ કરોડનુ રિફન્ડ
ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું? જાણો આ રહસ્ય
Share This Article
Facebook Email Print
Previous Article ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો! હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા
Next Article અધમૂવું થયેલું હીઝબુલ્લાહ ઘૂંટણિયે ઇઝરાયેલ સાથે વાટાઘાટોની આજીજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up