By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના સંકટમાંથી બહાર આવવા ભારતને ઓછમાં ઓછા નવ મહિના લાગશે : HDFC ચેરમેન દિપક પારેખ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના સંકટમાંથી બહાર આવવા ભારતને ઓછમાં ઓછા નવ મહિના લાગશે : HDFC ચેરમેન દિપક પારેખ
GeneralNational

કોરોના સંકટમાંથી બહાર આવવા ભારતને ઓછમાં ઓછા નવ મહિના લાગશે : HDFC ચેરમેન દિપક પારેખ

HM News
Last updated: 12/04/2020 12:30 PM
HM News
5 years ago
Share
SHARE

HDFC ના ચેરમેને વર્તમાન પરિસ્થિતિને હ્યૂમન ઈકોનોમિક ફાઈનેશિયલ (HEF) ક્રાઈસિસ ગણાવી છે. જે 2008 ના વૈશ્વિક નાણાકિય સંકટથી પુરી રીતે અલગ છે અને તેમાથી બહાર આવતા ઓછામાં ઓછા 9 મહિના લાગશે. HDFC ના ચેરમેને ભલામણ કરી કે ભારતનું ફાઈનેશિયલ સેક્ટર મજબૂત હોવુ જોઈએ નહી તો અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. તેમણે નોન બેન્કિંગ ફાઈનેશિયલ કંપનીઓ (NBFCs) ને રેગુલેટ કરવા માટે ભાર મુક્યો.

8 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત

કોરોના વાયરસ મહામારીએ સમગ્ર વિશ્વમાં જીવન અને અર્થવ્યવસ્થાને હરબાદ કરી નાખ્યું છે અને ભારત પણ તેનાથી બાકાત નથી. ભારતમાં અત્યાર સુધીમાં 272 લોકોના મોત થઈ ચુક્યા છે અને 8 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે.

ગરીબીમાથી બહાર નિકળવા માટે પગલા લેવાની જરૂર

ઈકોનોમિક ટાઈમ્સની રિપોર્ટ પ્રમાણે, તેમણે કહ્યું કે, ગરીબોને વધુ સમર્થન આપવું જોઈએ અને તેના માટે ગરીબીથી બહાર નિકળવા માટે પગલા લેવા જોઈએ. કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં સૌથી પહેલા તે પ્રભાવિત થતા હોય છે અને રિકવર છેલ્લે થાય છે. તે રાષ્ટ્રની રિડ છે. તેમને ભરોશો છે કે સરકાર સોમવારે પ્રોત્સાહન યોજના લાવી શકે છે. આ ઉપરાંત પારેખે જટીલ ટેક્સ નિયમોને હટાવવા પર ભાર મુક્યો. તેમણે ચેતવણી આપી કે, ક્રેડિટ જોખમને જોતા બેન્ક લોન આપવામાં ભારે કટ મુકી શકે છે.

વિનિર્માણને ફરી શરૂ કરવું પડશે

પારેખે ચિંતા વ્યક્ત કરી કે વિનિર્માણને ફરી શરૂ કરવું મુશ્કેલ છે. કેમ કે મજૂરો માટે જિંદગી કે આજીવિકાના ડર વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ હશે. તેને મેનેજ કરવા માટે મજૂરોને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમણે કહ્યું કે, મેનેજમેન્ટે તેમની જિંદગીની સુરક્ષા, ભોજન અને રહેવાની ગેરેન્ટી આપવી જોઈએ. મેનેજમેન્ટે કોસ્ટ કટિંગ, ડાઉનસાઈજિંગ અને નો ઈંક્રીમેંટ/ બોનસ દ્વારા વધારે વિવેકી બનવુ જોઈએ. કેશ ફ્લો પરત મેળવવો પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.

શ્રમિકો પાસેથી બે મહિના સુધી ભાડું નહિં વસુલવા મકાનમાલિકોને અપીલ કરતાં મ્યુ. કમિશનર
ગુજરાતમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારા પાસેથી 500 રૂપિયાનો દંડ
હિંન્દુ – મુસ્લિમ કોમી ભેદભાવ દૂર કરવા જુમ્માદાદાએ સવા બે ફૂટની શ્રીજીની માટીની મૂર્તિનું સ્થાપન કર્યું હતું
લવ જેહાદ : શમશાદે નામ બદલી પ્રિયા સાથે લગ્ન કર્યા, પછી હત્યા કરી મૃતદેહ ઘરમાં જ દાટી દીધો
અમદાવાદના જીએસટી કન્સલ્ટન્ટ ત્યાં ઇન્કમટેકસ દરોડા, બોગસ બિલો બનાવી રિફંડ મેળવ્યું
Share This Article
Facebook Email Print
Previous Article બંગાળમાં લોકડાઉનના લીરેલીરા : ૧૦૦ લોકોએ ભેગા થઈ નમાઝ પઢી
Next Article દૈનિક 15 હજાર ટેસ્ટ કરવામાં આવે છે: સ્વાસ્થ્ય મંત્રાલય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up