[weather_data]
Breaking News
TRENDING NEWS

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર, 339ના મોત

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી, તા.14 એપ્રિલ 2020, મંગળવાર

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર થી ગઈ છે. જ્યારે 339 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે.

મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે કેસ છે.અહીંયા 2334 કેસ નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ દેશમાં 1036 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.
24 કલાકમાં પહેલી વખત એવુ થયુ છે કે, ભારતમાં કોરોનોના 1000 કરતા વધારે દર્દીઓ સામે આવ્યા હોય.

જાણો કયા રાજ્યો એવા છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધારે છે

મહારાષ્ટ્ર
2334
તામિલનાડુ
1173
દિલ્હી
1510
ગુજરાત
539
કેરલ
379
આંધ્ર પ્રદેશ
432
યુપી
558
રાજસ્થાન
873

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles