By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત બજેટઃ પોલીસ વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત બજેટઃ પોલીસ વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે ?
GandhinagarGeneral

ગુજરાત બજેટઃ પોલીસ વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે ?

HM News
Last updated: 26/02/2020 11:59 AM
HM News
5 years ago
Share
SHARE

ગૃહ વિભાગ માટે 7503 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી.

ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. જેમાં તેમણે પોલીસને લઈ મોટી જાહેરાત કરી હતી.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જ્યારે 4,528 જેટલા હોમગાર્ડ્સની ભરતી કરવામાં આવશે. જેથી હવે હોમગાર્ડનું સંખ્યાબળ 49 હજાર 808 જેટલું થઈ જશે.

ગૃહ વિભાગ માટે 7503 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જોગવાઈ છે. પોલીસ આવાસ માટે 288 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરવામાં આવશે.

– ગૃહ વિભાગ માટે 7503 કરોડની જોગવાઈ.

– નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જોગવાઈ.
– પોલીસ આવાસ માટે 288 કરોડની જોગવાઈ.

લોકડાઉનની હકારાત્મક-નકારાત્મક અસર અંગે સર્વે : ૪૭ ટકા લોકો અત્યંત આશાવાદી
પાલઘરની ટોળાશાહી ઘટના પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, તેને ચગાવશો નહીંઃ CM ઉદ્ધવ ઠાકરે
અર્નબ ગોસ્વામી સામે સત્તાના દુરુપયોગે કટોકટીની યાદ અપાવી દીધી : અમિત શાહ
હવે ચેક ક્લિયર થવામાં નહી લાગે વધારે સમય, RBIનો મોટો નિર્ણય, જાણો
મિડિયાને દબાવનારા નેતાઓની યાદીમાં PM મોદી સામેલ
Share This Article
Facebook Email Print
Previous Article ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર
Next Article બારડોલીમાં થતું હતું કાર્ટિંગ: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતાં બુટલેગરો પિકઅપ લઈને નાસી છૂટ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up