By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુપ્રીમ કોર્ટમાં EMI ના ભરનાર લોનધારકોનું વ્યાજ પણ માફ કરવા અરજી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુપ્રીમ કોર્ટમાં EMI ના ભરનાર લોનધારકોનું વ્યાજ પણ માફ કરવા અરજી
GeneralNational

સુપ્રીમ કોર્ટમાં EMI ના ભરનાર લોનધારકોનું વ્યાજ પણ માફ કરવા અરજી

HM News
Last updated: 12/04/2020 12:38 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને લીધે મોરિટોરિયમ સમયગાળા દરમ્યાન લોનના હપતા પર વ્યાજમાં છૂટ આપવાની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેન્કો અને નાણાસંસ્થાઓ પોતાની લોનોના લોનધારકોથી મોરિટોરિયમ સમયગાળા દરમ્યાન વ્યાજ પણ ના લે,પરંતુ અત્યાર સુધી સરકારે જાહેરાત કરી છે કે મોરિટોરિયમ સમયગાળામાં વ્યાજ ચૂકવવું પડશે.

અરજીકર્તાએ તર્ક આપ્યો છે કે નિયમિત હપતાની સાથે વધારાના વ્યાજની ચુકવણી કરવાનો કોઈ અર્થ નથી. એટલે રાજ્યની ફરજ છે કે સંકટના આ સમયમાં લોનધારકોને છૂટ આપવામાં આવે. જ્યારે લોકોની નોકરીઓ પર જોખમ ઝંળૂબી હોય અને તેમની આવક છીનવાઈ ગઈ હોય તો આવામાં લોનધારકોને છૂટ આપવી જોઈએ.

કોરોના વાઇરસ અને એની વ્યાપક અસરને ખાળવા માટે સરકાર પછી રિઝર્વ બેન્કે મોટું પગલું ભર્યું છે. રિઝર્વ બેન્કે મહત્ત્વના ધિરાણ દર એટલે કે રેપો રેટમાં 0.75 ટકાનો કાપ મૂક્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ5.15થી ઘટાડીને 4.4 ટકા કર્યો હતો. આ ઉપરાંત MPCના છ સભ્યોમાંથી ચાર સભ્યોએ વ્યાજદર ઘટાડવા મંજૂરી આપી હતી.

સૌરાષ્ટ્ર માં સીઆર પાટીલ સાથે ગરબે ઘૂમનાર ધારાસભ્ય હર્ષ સંઘવી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ છતાં તેઓના સંપર્ક માં આવનાર નેતાઓ બિન્દાશ ફરે છે ! સીઆર પાટીલ પીએમ ને મળનાર હોય ઉઠ્યા સવાલો !!
ચૈત્ર નવરાત્રિનું આજે છઠ્ઠુ નોરતુ : માં દુર્ગાની કાત્યાયની સ્વરૂપે કરો પુજા
‘ફિલ્મમાં અશ્લિલતા, બૉયકોટ પઠાણ’ હિન્દુ સંગઠનો બાદ મુસ્લિમ સંગઠનો પણ ભડક્યા : બોયકોટ ટ્રેન્ડ ડબલ જોશમાં વાઇરલ
સુરતના પાલનપુરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી
પલસાણાના શેઢાવથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા વોંટેડ
Share This Article
Facebook Email Print
Previous Article દૈનિક 15 હજાર ટેસ્ટ કરવામાં આવે છે: સ્વાસ્થ્ય મંત્રાલય
Next Article 81 કરોડ લાભાર્થીઓને અનાજ આપવા માટે સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો : રામવિલાસ પાસવાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up