By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરીગામમાં બજાર ચાર વાગે બંધ કરવાનો નિર્ણય, સંક્રમણ રોકવા વેપારીઓનો નિર્ણય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સરીગામમાં બજાર ચાર વાગે બંધ કરવાનો નિર્ણય, સંક્રમણ રોકવા વેપારીઓનો નિર્ણય
GeneralSouth Gujarat

સરીગામમાં બજાર ચાર વાગે બંધ કરવાનો નિર્ણય, સંક્રમણ રોકવા વેપારીઓનો નિર્ણય

HM News
Last updated: 13/07/2020 8:12 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,13 જુલાઈ : ભીલાડ સરીગામ બજાર વિસ્તારમાં ત્રણ દુકાનદારોને કોરાના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.કોરાના સંક્રમણ રોકવા માટે બજારો સાંજે 4 કલાકે બંધ કરવાનો વ્યાપરીઓએ નિર્ણય લીધો છે.

સરીગામ વેપારી વેલ્ફેર એસોસિએશન દ્વારા સરીગામ સહયોગ સદન હોલ ખાતે તત્કાલિક બેઠકનું આયોજન કર્યું હતું.ઉમરગામ તાલુકાના સરીગામ પંચાયત વિસ્તારમાં લોકડાઉન બાદ પ્રથમ વાર જુલાઈ માસમાં એક બાદ એક એમ ત્રણ દુકાનદારોના કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા સરીગામ વિસ્તાર હડકમ મચી જવા પામી છે. દુકાનદારોમાં પણ ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે.સરીગામ વેપારી વેલ્ફેર એસોસિએશન દ્વારા સરીગામ સહયોગ સદન હોલ ખાતે તત્કાલિક બેઠકનું આયોજન કર્યું હતું.જેમાં જમનાદાસ દરજી,દિપક મિસ્ત્રી,ડો.નીરવ શાહ સહિત વ્યાપરી અગ્રણી ઓ હાજર રહ્યા હતા.જેમાં કોરાના વાયરસ સંક્રમણ રોકવા માટે ચર્ચા વિચારણા કર્યા બાદ બજારો 20 જુલાઈ સુધી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે વેપારીઓ લીધેલો આ નિર્ણય સ્વૈચ્છીક છે.હવે પોલીસ વિભાગ કેવો અમલ કરાવે તે જોવું રહ્યું.

MP : કલેક્ટર પૈસા નહોતા ખાઈ શકતા… CM પર સવાલ ઉઠાવનારા IAS અધિકારીની ચેટ લીક થતાં હડકંપ
Coronavirus: મહારાષ્ટ્રમાં વટાવી સદી, દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય
જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના કેસમાં 19 લોકો વિરૂદ્ધ ફરિયાદ, સાંજે થશે મોટા ખુલાસા
માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ તોફાન મચાવ્યું : ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી સ્ટેડિયમમાં ઘૂસ્યા
અદાણી ગ્રીન એનર્જીનો નફો 55 કરોડ થયો
Share This Article
Facebook Email Print
Previous Article ગહેલોત પાસે 102 ધારાસભ્યો હોવાનો દાવો ખોટો : 25 ધારાસભ્યો મારી સાથે જ બેઠા: સચિન પાયલોટ
Next Article પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓની હાલત સૌથી ખરાબ, 12 વર્ષની છોકરીનું અપહરણ કરાયું અને પછી.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up