By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ આવું કેમ કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ આવું કેમ કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ…
GeneralNationalPolitics

‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ આવું કેમ કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ…

HM News
Last updated: 27/05/2021 8:51 AM
HM News
4 years ago
Share
SHARE

– કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરૂ અને ભાનુબેન સોરાણીનાં પતિ પ્રવિણ સોરાણી વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ
– પ્રવિણ સોરાણીએ ઉપર ફરીયાદ કરવાનું કહેતા ઇન્દ્રનિલ રાજગુરૂએ ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ તેવું કહ્યું

રાજકોટ કોંગ્રેસમાં ફરી એક વખત જૂથવાદ સામે આવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ભાનુબેન સોરાણીની વરણી કરવામાં આવતા તેમણે ચાર્જ સંભાળ્યો હતો.ત્યારે આ સમયે વિરોધ પક્ષનાં પૂર્વ નેતા વસરામ સાગઠીયાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.જોકે ગણતરીની કલાકોમાં જ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરૂ અને ભાનુબેન સોરાણીનાં પતિ પ્રવિણ સોરાણી વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.જેમાં તેમણે ભાનુબેન સોરાણીની વરણી પર નારાજગી દર્શાવી હતી.

કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરુ અને પ્રવિણ સોરાણી વચ્ચેની વાતચીત લીક થઈ છે.જેમાં ઈન્દ્રનિર રાજગુરુ કહી રહ્યાં છે કે, તમે હોવ તો હજી વ્યાજબી છે.પ્રવિણભાઇ તમે આનો અસ્વિકાર કરજો નહિં તો રાજકોટ કોંગ્રેસમાં ઉંધે પડ દેવાની જવાબદારી સ્વીકારજો.તમને કોંગ્રેસની પડી જ નથી. વસરામને ટીકીટ આપવાની ના જ પાડી હતી.આનો અસ્વિકાર કરજો નહિં તો તમને બહું નડશે.મહેશ રાજપૂતનાં રસ્તે હાલો છો તે મને ખબર છે.જેને બોલતા ન આવડતું હોય તેને બનાવે તે રાજકોટ કોંગ્રેસની આબરૂ.

ત્યારે આ મામલે પ્રવિણ સોરાણીએ ઉપર ફરીયાદ કરવાનું કહેતા ઇન્દ્રનિલ રાજગુરૂએ ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ તેવું કહ્યું હતું.ત્યારે હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.જોકે વિરોધપક્ષનાં નેતા તરીકે ભાનુબેન સોરાણીએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે કહ્યું હતું કે, રાજકોટના તમામ વિસ્તારોમાં સુવિધાઓ સાત્વરે મળે તેવા પ્રયત્નો કરશે તેવું કહ્યું હતું. જોકે હવે આ જૂથવાદ સામે આવતા નવો જ વિવાદ શરૂ થયો છે.પ્રદેશ કોંગ્રેસે કરેલી નિમણૂંક સામે ઇન્દ્રનિલ રાજગુરૂએ વાંધો ઉઠાવ્યો છે અને નારાજગી વ્યક્ત કરી છે.ત્યારે ભાનુબેન સોરાણીને રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા તરીકે કામ કરવા દેવામાં આવે છે કે નહિં તે જોવું રહ્યું.

આજે રાત્રે 12 વાગયાથી સુરતના પાંચ વિસ્તારમાં કરફ્યૂ લાગુ પડશે
Рефинансирование кредитов других банков под выгодный процент В МТС Банке
સુરત – શારજાહ ફ્લાઈટમાં મીઠાની બેગમાં સંતાડી 6 કરોડના હીરા સ્મગલિંગ કરતા પેસેન્જરને DRIએ દબોચ્યો
મહુવા તાલુકાનાં તરસાડીમાં શેરડીના ખેતરમાંથી LCB પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ઈટાલીમાં બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ભયંકર સ્થિતિ, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
Share This Article
Facebook Email Print
Previous Article ભગવાનના ચરણ સ્પર્શ કરવું ભારે પડ્યું, નિયમનો ભંગ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
Next Article UP પોલીસની ક્રૂરતા: માસ્ક ન પહેરનાર યુવકના હાથ-પગમાં ખીલ્લાં ઠોકી દીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up