By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વાયરસ: આર્મીએ શરૂ કર્યું “ઓપરેશન નમસ્તે”
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના વાયરસ: આર્મીએ શરૂ કર્યું “ઓપરેશન નમસ્તે”
GeneralNational

કોરોના વાયરસ: આર્મીએ શરૂ કર્યું “ઓપરેશન નમસ્તે”

HM News
Last updated: 27/03/2020 12:39 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.27 માર્ચ 2020, શુક્રવાર

દેશમાં જ્યારે પણ આપદા આવી છે ત્યારે સેનાએ મોરચો સંભાળવામાં પાછી પાની કરી નથી.

હવે કોરોના સામે લડવા માટે પણ ભારતીય સેના તૈયાર છે. ભારતીય સેનાએ કોરોના સામે ઓપરેશન નમસ્તે શરુ કર્યુ છે. આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ કહ્યુ હતુ કે, સૈનિકોની રજાઓ પર પાબંદી લગાવાઈ છે. ઓપરેશન પરાક્રમ વખતે પણ કોઈ 8 થી 10 મહિના રજા પર ગયુ નહોતુ.

તેમણે કહ્યુ હતુ કે, સેનાની ખૂબી એ છે કે, તેના અલગ પ્રકારના માળખા અને તાલિમના કારણે સૈનિકો કોઈ પણ પ્રકારની ઈમરજન્સીનો સામનો કરી શકે છે. અમે કોરોના સામે લડવામાં પણ અમારી આ જ ક્ષમતાનો ઉપયોગ કરીશું. કોરોના સામેની લડાઈમાં તંત્ર અને સરકારની મદદ કરવાની સેનાની ફરજ છે. દેશની રક્ષા માટે અમારે પણ ફિટ રહેવુ જરુરી છે. એટલે સેના માટે પણ એડવાઈઝરી બહાર પડાઈ છે.

આર્મી ચીફે કહ્યુ હતુ કે, ઓપરેશન નમસ્તે હેઠળ અત્યાર સુધીમાં આઠ ક્વોરેન્ટાઈન સેન્ટર્સ બનાવાયા છે.સેના તરફથી હેલ્પ લાઈન નંબર બહાર પડાયા છે. જેના થકી કોરોનાના દર્દીઓની મદદ કરાશે. આઈસોલેશન સેન્ટરોની ઙમતા વધારાઈ રહી છે. તમામ આર્મી હોસ્પિટલ્સને માત્ર કોરોનાના દર્દીઓ માટે 45 બેડનો આઈસોલેશન વોર્ડ અને 10 બેડનો આઈસીયુ વોર્ડ તૈયાર કરાવનો નિર્દેશ અપાયો છે. જે વિસ્તારોમાં કોરોનાની અસર વધારે છે ત્યાં 30 ટકા ફિલ્ડ હોસ્પિટલોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ક્વિક રિએક્શન ટીમો પણ રેડી છે. જે સૂચના મળ્યાના 6 કલાકની અંદર દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે તૈયારી કરી લેશે.

મુંબઈ વિભાગના સ્ટેશનો પર વધુ 263 ટિકિટ મશીનો બેસાડાશે
પોર્ન ફિલ્મે રોકી ઓનલાઈન કલાસ, Zoom એપ પર ફરી ઉઠયા સવાલ
ટૂંક સમયમાં થશે કૅબિનેટનું વિસ્તરણ : દેવેન્દ્ર ફડણવીસ
રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો, આસામના CMનું મોટું નિવેદન
ખેડૂતોની આવકમાં 10 ગણો વધારો થયો છે : કૃષિમંત્રી તોમરનો દાવો
Share This Article
Facebook Email Print
Previous Article શિરડી સાંઈ સંસ્થાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં 51 કરોડ રૂપિયાનું દાન આપ્યું
Next Article કોરોના વાઇરસ : પ્રજા માટે ગાંધીનગરમાં 24×7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up