By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે શું થશે, સૌ કોઇની નજર કમલમ પર..રાઘવજી,પ્રદીપ પરમારનું પત્તું કપાશે : વાઘાણીનું ખાતુ બદલાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હવે શું થશે, સૌ કોઇની નજર કમલમ પર..રાઘવજી,પ્રદીપ પરમારનું પત્તું કપાશે : વાઘાણીનું ખાતુ બદલાશે
AhmedabadGeneralPolitics

હવે શું થશે, સૌ કોઇની નજર કમલમ પર..રાઘવજી,પ્રદીપ પરમારનું પત્તું કપાશે : વાઘાણીનું ખાતુ બદલાશે

HM News
Last updated: 22/08/2022 8:23 AM
HM News
3 years ago
Share
SHARE

– રૂપાણી મંત્રીમંડળના ત્રણેક સિનિયર મંત્રીઓની રિ-એન્ટ્રી થશે એવી ચર્ચા

અમદાવાદ, સોમવાર : રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા છિનવી લેવાયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભાજપના નેતા બી.એલ.સંતોષ પણ ગાંધીનગર દોડી આવ્યા છે ત્યારે રાઘવજી પટેલ,પ્રદિપ પરમાર પાસેથી મંત્રીપદ,હજુ બે ત્રણ મંત્રીઓના ખાતા છિનવાઇ શકે તેવી અટકળોએ જોર પકડ્યુ છે.

આ તરફ, એવી ચર્ચા છેકે, લમ્પી રોગચાળાને કાબૂમાં લઇ શકાયો નથી.પ્રશ્નો ન ઉકેલાતાં ખેડૂતો સરકારથી નારાજ છે.આ જોતાં રાઘવજી પટેલ ખરા ઉતર્યા નથી.આ જોતાં રાઘવજી પટેલની હકાલપટ્ટી થઇ શકે છે.આ ઉપરાંત પાસેથી મંત્રીપદ છિનવાશે. આ ઉપરાંત સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારનીય મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થઇ શકે છે.આ ઉપરાંત જીતુ વાઘાણી,સહિત અન્ય બે ત્રણ મંત્રીઓના નામો ચર્ચાઇ રહ્યા છે જેમના ખાતામાં ફેરબદલ આવી શકે છે.

બી.એલ.સંતોષે કમલમમાં આઇટી-સોશિયલ મિડિયા ઉપરાંત ઓબીસી મોરચા સહિત અન્ય તબક્કાવાર બેઠકો યોજી હતી.વર્તમાન રાજકીય પરિસ્થિતીની જાણકારી મેળવી હતી.આગામી દિવસોમાં જ ખબર પડશે કે કોનુ રાજકીય કદ વધ્યુને કોનુ કદ ઘટયુ.અત્યારે સૌની નજર કમલમ તરફ મંડાઇ છેકે, હવે શું થશે.

ઝીમ્બાવ્બેનો આ શખ્સ છે છોકરા પેદા કરવાની ફેક્ટરી : 16 પત્નિઓને સંતુષ્ટ કરવાની છે મારી જોબ, 1000 છોકરા પેદા કરવા બનાવ્યું છે દૈનિક શિડ્યુલ
વડોદરામાં મહિલાના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા લારીમાં લઈ જવાયો
ઔરંગઝૈબના વોટ્સએપ સ્ટેટ્સ મામલે કોલ્હાપુરમાં બબાલ, હિન્દુવાદી સંગઠનોના દેખાવ, પોલીસનો લાઠીચાર્જ
SBIના ચેરમેનના ભત્રીજાનું ખાતું પણ Yes Bankમાં, રજનીશ કુમારે શું કહ્યું?
ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેના સાંસદ સંજય રાઉતને હજુ પણ રાહત નહીં, 5 સપ્ટેમ્બર સુધી કસ્ટડી લંબાવાઈ
Next Article આ નેતાઓની ચૂંટણી લડવાની વાત પર હવે પૂર્ણવિરામ મૂકાયુ !! ભાજપની કોર કમિટીમાં છ સભ્યો ઉમેરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up