By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતીઓને હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે, ચૂકવવો પડશે 18 GST !!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતીઓને હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે, ચૂકવવો પડશે 18 GST !!
AhmedabadGeneral

ગુજરાતીઓને હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે, ચૂકવવો પડશે 18 GST !!

HM News
Last updated: 14/10/2022 11:03 AM
HM News
3 years ago
Share
SHARE

મોંઘવારીના માર વચ્ચે જનતા પર વધુ એક બોજો.હવે આ દિવાળી રેસ્ટોરેન્ટ કે હોટેલમાં જમવા ગયા તો તમારે પરાઠા પર 18 ટકા GST આપવો પડશે તેમજ ચપાતી પર 5 ટકા GST આપવો પડશે.ગુજરાતની અપીલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAAR) અનુસાર, રોટલી અને પરાઠામાં ઘણુ અંતર છે માટે રોટલી પર 5 ટકા જ્યારે પરાઠા પર 18 ટકા GST લાગાડવાનું નક્કી કર્યુ છે.એટલે હવેથી ગુજરાતીઓએ રેસ્ટોરન્ટમાં પરાઠા ખાવા પર GSTના પણ પૈસા ચૂકવવા પડશે.

મોંઘવારીના માર વચ્ચે જનતા પર વધુ એક બોજો. હવે આ દિવાળી રેસ્ટોરેન્ટ કે હોટેલમાં જમવા ગયા તો તમારે પરાઠા પર 18 ટકા GST આપવો પડશે તેમજ ચપાતી પર 5 ટકા GST આપવો પડશે.અમદાવાદની કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની રોટલી અને પરાઠા પર GSTને લઈને પ્રશ્નો ઉભા કર્યા હતા.જેમાં કંપનીનું કહેવુ છે કે પરાઠા પર વધુ જીએસટી ના લગાવવો જોઇએ કારણ કે પરાઠા પણ ચપાતીની જેમ ઘઉંના લોટમાંથી બને છે.આથી તેની પર ચપાતી જેટલો જ સમાન જીએસટી લાગુ થવો જોઈએ.આ અંગે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે એ પણ જણાવ્યું હતું કે, તેઓ 8 પ્રકારના પરાઠા બનાવે છે.જેમાં મુખ્યત્વે લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે.એડવાન્સ રૂલિંગ (AAAR) અનુસાર, રોટલી અને પરાઠામાં ઘણુ અંતર છે માટે રોટલી પર 5 ટકા જ્યારે પરાઠા પર 18 ટકા GST લાગાડવાનું નક્કી કર્યુ છે.એટલે હવેથી ગુજરાતીઓએ રેસ્ટોરન્ટમાં પરાઠા ખાવા પર GSTના પણ પૈસા ચૂકવવા પડશે.

જીએસટી ઓથોરિટીએ કહ્યું કે, રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક

પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે, રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક છે આ પહેલા ઓથોરિટી ફૉર એડવાન્સ રૂલિંગ્સની અમદાવાદ બેંચે કહ્યુ કે ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST લાગશે.તેના વિરૂદ્ધ કંપનીએ AAARમાં અપીલ કરી હતી પરંતુ અપીલેટ ઓથોરિટીએ AAARના નિર્ણયને યોગ્ય ઠેરવતા તેને યથાવત રાખ્યો હતો. ઓથોરિટીનું કહેવુ છે કે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પરાઠા બનાવવામાં આવે છે તેમાં 36થી 62 ટકા લોટ હોય છે અને તેમાં બટાકા,મૂળા,ડુંગળી સાથે વેજિટેબલ ઓઇલ અને મીઠું પણ હોય છે.સાદી રોટી અને ચપાતીમાં માત્ર લોટ અને પાણી હોય છે.આ સિવાય રોટલી સેકીને ડાયરેક્ટ ખાવામાં આવે છે અને પરાઠાને ઘી/તેંલ સાથે તવા પર બરોબર સેકવો પડે છે.આ સાથે જ માખણ કે ઘી લગાવ્યા વિના રોટલી ખાઈ શકાય છે,પરંતુ પરાઠા ઘી,તેંલ કે બટર વગર બનતા જ નથી.અને આ કારણે જ રોટલી અને પરાઠાને અલગ કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે.

સુરતની જ્વેલરી કંપનીએ એક જ રિંગમાં જડ્યા 12000 ડાયમંડ
Election 2022: કોઇ ઉમેદવાર 50 વોટથી હાર્યા તો કોઇ 276 વોટથી…આ સીટો પર સૌથી ઓછુ રહ્યું હાર-જીતનું અંતર
મહેસાણામાં આજે CMના હસ્તે પાણી પુરવઠાની રૂ.287 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત
કોરોના વાઇરસની મહામારી વચ્ચે શરમજનક ઘટના : પાક.ના રાષ્ટ્રપતિએ ટોળું ભેગું કરી નમાઝ પઢી
ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા, છે અને રહેશે- પુરૂષોત્તમ રૂપાલા
Next Article ચૂંટણી પહેલા ભાજપનું પેપર ફુટ્યું, સંભવિત ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up