By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ
AhmedabadGeneral

ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ

HM News
Last updated: 19/01/2023 10:15 AM
HM News
2 years ago
Share
SHARE

અમદાવાદ,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : જમીન સંપાદન સામે વળતરના કેસમાં કાર્યવાહીનું હાઈકોર્ટ મોનિટરિંગ કરશે.જેમાં વળતર ચૂકવવામાં બેદરકારી બદલ 14 અધિકારી સામે કાર્યવાહી થઈ છે.તથા જનતાના નાણાં વેડફાય છે ને સરકાર મૌન ધારણ કરે છે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે.આ અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો તેમ પણ હાઈકોર્ટે ટકોર કરી છે.

અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો

રાજ્યમાં વિવિધ બાબતોને અનુલક્ષીને થતાં જમીન સંપાદનના કેસમાં સંબંધિત અધિકારીઓ દ્વારા જમીન આપનારા લોકોને સમયસર વળતર ન ચુકવવાના વલણ સામે હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠના આકરુ વલણ અપનાવ્યું છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, હાઈકોર્ટ આ કેસનુ મોનિટરિંગ કરશે.દર સપ્તાહે રાજ્ય સરકાર દ્વારા આ કેસની તપાસમાં થતી પ્રગતિ સંદર્ભે હાઈકોર્ટને વિગતો આપે,રાજ્ય સરકાર ત્રણ માસમાં આ કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કરેલી તપાસનો સ્ટેટસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરે અને છ માસમાં આ કેસમાં તપાસ પૂર્ણ કરે.આ કેસની વધુ સુનાવણી 25 એપ્રિલે હાથ ધરાશે.હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે આ અધિકારીઓની બેદરકારીના લીધે સરકારની તિજોરીને મોટુ નુકસાન થઈ રહ્યું છે.જેથી આ અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો.

રાજ્ય સરકારને ઝાટકતા સવાલ કરેલો કે સરકારના પૈસા વેડફાઈ રહ્યા છે

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને ઝાટકતા સવાલ કરેલો કે સરકારના પૈસા વેડફાઈ રહ્યા છે અને તમે મૌન ધારણ કરીને કેમ બેઠા છો ? અધિકારીઓ દ્વારા 10-07-2013ના જીઆરને નબળો બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સમયાંતરે અધિકારીઓ પગલા લેવાની માત્ર વાતો જ કરે છે,પરંતુ કોઈ કાર્યવાહી કરતા નથી.આ કરોડો રુપિયાની રકમ છે,શા માટે કરદાતાના પૈસા આ રીતે વેડફવા દેવામાં આવે છે ? હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારે બાહેંધરી આપેલી કે આ મુદ્દે પગલા લેશુ અને પરિપત્રને મોડીફાઈડ કરીશું.બુધવારે રાજ્ય સરકારે તેનો જવાબ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે.

કોરોના અમદાવાદની સબજેલમાં પહોંચ્યો, 14 કોરોના પોઝિટીવ કેસ નોંધાતાં જેલતંત્રમાં ફફડાટ
શિર્ડી સાઈ મંદિરમાં સાત મહિનામાં 188 કરોડનું દાન અર્પણ થયું
રિલાયન્સ સાથેની ડીલ બચાવવાના તમામ પ્રયાસો કરશુ : કિશોર બિયાની
હિન્દુ તહેવાર ‘મકરસંક્રાંતિ’ કેમ અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઉજવવામાં આવે છે ? શું તમે જાણો છો
વડોદરામાં હૃદય હચમચાવી નાંખે એવી ઘટના ઘટી : પતિ-પત્ની અને પુત્રની સામુહિક આત્મહત્યા, સ્યૂસાઇડમાં લખ્યું- મા..મને માફ કરજે…
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદમાં જલસા કરવા પત્ની ‘વિકી ડોનર’ બની! ભાંડો ફૂટતા પતિએ કરી પોલીસ ફરિયાદ
Next Article રાખી સાવંતની મુશ્કેલીઓ વધી : આ કેસમાં મુંબઈ પોલીસ કરી અભિનેત્રીની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up